Farmer 1582671601

Announcement for farmers: ગુજરાત સરકારે ખેતી બેંકમાંથી લોન લેનાર ખેડૂતો માટે કરી મોટી જાહેરાત- વાંચો વિગત

Announcement for farmers: હવે ખેડૂતોએ બાકી રકમમાંથી 25 ટકા રકમ જ ભરવાની રહેશે

ગાંધીનગર,02 ફેબ્રુઆરી : Announcement for farmers: ખેતી બેંકમાંથી લોન લેનાર ખેડૂતો અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમની લોનની રકમ બાકી હોય તેમાં માં 25% રકમ ભરવાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રીને ખેડૂતોને હિતને ધ્યાનમાં રાખીને રજૂઆત કરી છે. જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ખેતી બેંક સાથે જોડાયેલા 50 હજાર જેટલા ખેડૂતોને 150 કરોડ રૂપિયાની રાહત મળશે. એટલે કે હવે ખેડૂતોએ બાકી રકમમાંથી 25 ટકા રકમ જ ભરવાની રહેશે.

તેમણે કહ્યું કે, ખેતી બેંકમાં જેમની લોન બાકી હોય તેમને 25 ટકા રકમ ભરવાની યોજનાને મંજૂરી મળી છે. મંજૂરી મળતા 50 હજાર ખેડૂતોને ફાયદો થશે. 

આ પણ વાંચોઃ AMC Budget draft: AMC દ્વારા 8111 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ, વાંચો વર્ષ 2022-23માં કોને શુ ફાળવાયું?

Gujarati banner 01