jitu vaghani

Extended of TAT and HMAT Certificate : શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી મોટી જાહેરાત, TAT અને HMATના પ્રમાણપત્રની મુદતમાં વધારો કરાયો

Extended of TAT and HMAT Certificate: નવા નિયમો અમલમાં ન આવે ત્યાં સુધી TAT અને HMATના પ્રમાણપત્ર માન્ય રહેશે

ગાંધીનગર, 04 માર્ચઃ Extended of TAT and HMAT Certificate: શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ શુક્રવારે જાહેરાત કરી , તેમને જણાવ્યું કે, નવા નિયમો અમલમાં ન આવે ત્યાં સુધી TAT અને HMATના પ્રમાણપત્ર માન્ય રહેશે.

ઉલ્લેખનીય છે કે, શિક્ષક અભિરૂચિ કસોટી (TAT) અને આચાર્ય અભિરૂચિ કસોટી (HMAT) ના પ્રમાણપત્રની મુદત જે 5 વર્ષ હતી. તેને નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશનના પરિપત્ર થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020 માં સૂચવ્યા મુજબ TAT અને HMAT ના નવા નિયમો અમલમાં આવે ત્યાં સુધી માન્ય રાખવા મંજૂરી આપવામાં આવે છે

આ પણ વાંચોઃ Virat Kohli 100th Test: વિરાટ કોહલીએ બતાવ્યો 100મી ટેસ્ટ રમવાનો ફોર્મૂલા, ચાહકોને જણાવી મનની વા