Civil hospital: સારા સમાચાર: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એપ્રિલ મહિનામાં એક હજારથી વધુ કોરોના ના દર્દીઓ સાજા થયા…

Civil hospital: સિવિલ હોસ્પિટલમાંથી એપ્રિલ મહિનામાં 1100 થી વધુ દર્દીઓને રજા અપાઈ અહેવાલ: લાલજી ચાવડાઅમદાવાદ , ૧૬ એપ્રિલ: Civil Hospital: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોવીડની સારવાર લઈ સ્વસ્થ થઈ ચૂકેલા 1,144 … Read More

Vaccine camp: 16 એપ્રિલના રોજ SVVPતથા સદપરિવાર દ્વારા ફ્રી-કોવિડ વેક્સિનેશન ડ્રાઇવનું આયોજન, વાંચો રજીસ્ટ્રેશન અને વધુ વિગત…

Vaccine camp:16 એપ્રિલના રોજ SVVPતથા સદપરિવાર દ્વારા ફ્રી-કોવિડ વેક્સિનેશન ડ્રાઇવનું આયોજન, વાંચો રજીસ્ટ્રેશન અને વધુ વિગત… અમદાવાદ, 15 એપ્રિલઃ Vaccine camp: કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે … Read More

Vaccination camp: જામનગર શહેરમાં વિવિધ 4 વેક્સિનેશન કેમ્પમાં રસીકરણ અભિયાન હાથ ધરાયું

Vaccination camp: જામનગર શહેરમાં વિવિધ ચાર વેક્સિનેશન કેમ્પમાં મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં રસીકરણ અભિયાન હાથ ધરાયું અહેવાલ: જગત રાવલજામનગર, ૧૫ એપ્રિલ: Vaccination camp: જામનગરને સુરક્ષિત બનાવવા અન્ન અને નાગરિક … Read More

Amrut Ahar Mahotsav: જામનગર શહેરમાં અમૃત આહાર મહોત્સવ યોજાયો

નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ મહોત્સવ (Amrut Ahar Mahotsav)ની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૫ એપ્રિલ: Amrut Ahar Mahotsav: ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ અગ્રસર … Read More

Trainee doctors: અમદાવાદ સિવિલમાં ૬૦ તાલીમાર્થી તબીબો ફ્રન્ટલાઈન વોરિયર્સ બની મહામારી સામે લડી રહ્યા છે

અમદાવાદ સિવિલમાં જોડાયેલા ૬૦ તાલીમાર્થી તબીબો(Trainee doctors) ફ્રન્ટલાઈન વોરિયર્સ બની મહામારી સામે લડી રહ્યા છે- દિવ્યાંગ ડૉ. રાહુલનો જુસ્સો બિરદાવવા લાયક અહેવાલ: ઉમંગ બારોટઅમદાવાદ , ૧૪ એપ્રિલ: Trainee doctors: કોરોનાની … Read More

Police officer: જનસેવા એ જ સાચી પ્રભુ સેવાનું સૂત્ર સાકાર કરતાં પોલીસ અધિકારી અરૂણ મિશ્રા

Police officer: કોવિડ પીડિતને સાજા કરવામાં મદદરૂપ થવા ૫૦૦ એમએલ બ્લડ પ્લાઝમા ડોનેટ કરી તરત જ પોલીસ ફરજમાં લાગી ગયા પોલીસના ગણવેશમાં જનસેવા એ જ સાચી પ્રભુ સેવાનું સૂત્ર સાકાર … Read More

102 years Corona patient: રાણીબેન કોરોનાને માત્ર 12 દિવસમાં મ્હાત આપી

102 years Corona patient: 102 વર્ષીય જૈફ વયે સિવિલમાં સારવાર બાદ કોરોનામુક્ત થયા હોય તેવો રાજ્યનો સંભવતઃ પ્રથમ કિસ્સો જીવન-મરણના તુમુલ સંઘર્ષમાં જીતી રાણીબેન ૧૦૨ વર્ષે પણ અણનમ…… ૧૦૨ વર્ષના … Read More

Ambedkar Jayanti: ડો. આંબેડકર પરના ચાર પુસ્તકોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંબેડકર જયંતીએ લોકાર્પણ કરશે

પ્રદેશ સહ પ્રવક્તા કિશોર મકવાણા દ્વારા સંપાદિત-લેખિત ડો. આંબેડકર પરના ચાર પુસ્તકોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંબેડકર જયંતી (Ambedkar Jayanti)એ લોકાર્પણ કરશે અમદાવાદ , ૧૩ એપ્રિલ: Ambedkar Jayanti: ભારતીય જનતા પાર્ટીના … Read More

Gujarat valimandal: ધોરણ 1થી 9ને માસ પ્રમોશન આપવાની ગુજરાત વાલીમંડળનો માંગ

ધોરણ 10 તથા 12ની પરીક્ષા જૂનમાં લેવા ગુજરાત વાલીમંડળ (Gujarat valimandal)નો મુખ્યમંત્રીને રજૂઆત ધોરણ 1થી 9ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગ ધોરણ 10 તથા 12ની પરીક્ષા જૂનમાં લેવા રજૂઆત ગુજરાત … Read More

કોરોના(Corona Second Wave)ની બીજી લહેર વધુ ખતરનાક હોવા પાછળનું કારણ એમ્સના ડાયરેક્ટરએ જણાવ્યું…! વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 13 એપ્રિલઃ દેશમાં કોરોના સંક્રમણની ઝડપથી વધતી સંખ્યા પર દિલ્હી એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે કોરોના(Corona Second Wave) મહામારી ફેલાવનાર સાર્સકોવ-2(Corona Second Wave)નો નવો સ્ટ્રેન સંક્રમણ … Read More