આરોગ્યકર્મીઓની સમય સુચકતાથી મોટા દડવા ગામમાં કોરોનાના સંક્રમણ ફેલાતું અટક્યું

કોરોના સંક્રમિત વ્યક્તિ ગામમાં આવે એ પહેલાં જ તેમને નિદાન માટે મોકલતા કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકયું અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૦૭ નવેમ્બર: રાજકોટ જિલ્લામાં કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને નાથવા રાત-દિવસની … Read More

ત્રણ – ત્રણ વખત પ્લાઝમા ડોનેશન કરવાનું ગૌરવ પ્રાપ્ત કરતી રાજકોટની વિધિ ખોયાણી

કોરોનાના કપરા સમયમાં ત્રણ – ત્રણ વખત પ્લાઝમા ડોનેશન કરવાનું ગૌરવ પ્રાપ્ત કરતી રાજકોટની વિધિ ખોયાણી જુડો, રેસલિંગ અને બોક્સિંગના ગોલ્ડ મેડલીસ્ટ એવા સ્પોર્ટ્સ ટીચર વિધિ ખોયાણી કહે છે, ‘‘શ્રમદાન કે … Read More

અમદાવાદ સિવિલના તબીબો 95-97 ટકા ક્ષતિગ્રસ્ત ફેફસા ધરાવતી કોરોનાગ્રસ્ત ગરીબ મહિલાને મોતના મુખમાંથી ઉગારી

અમદાવાદ સિવિલના તબીબો કોરોનાકાળના સૌથી પડકારજનક કેસનો સુઃખદ અંત લાવ્યાં 95-97 ટકા ક્ષતિગ્રસ્ત ફેફસા ધરાવતી કોરોનાગ્રસ્ત ગરીબ મહિલાને મોતના મુખમાંથી ઉગારી અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ તેમના દૃઢ સંકલ્પ, તબીબી … Read More

કોરોનાને હરાવતી ચુલબુલી ૮ વર્ષીય દેવાંશી કાતરીયા

“પૌત્રીના પોઝીટીવ વ્યવહારે અમને ટુંકસમયમાં કોરોના નેગેટીવ કરી દીધા”: ધનજીભાઈ કાતરીયા કાલી-ઘેલી વાતો અને દાદા-દાદીની આજ્ઞાનું પાલન કરી કોરોનાને હરાવતી ચુલબુલી ૮ વર્ષીય દેવાંશી કાતરીયા અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૦૬ નવેમ્બર: ” હું છે ને ત્યાં રમકડાંથી રમતી, દાદા-દાદી પાસેથી બાલગીત-બાળવાર્તા … Read More

૩૬ થી વધુ દિવસની સઘન સારવાર પછી ડો.મહેશભાઈ કોરોનાની જડબેસલાક પકડમાં થી મુક્ત થયા

સયાજી હોસ્પિટલની કોરોના સારવાર સુવિધા હેઠળ એક તબીબની કરવામાં આવી મેરેથોન સારવાર: ૩૬ થી વધુ દિવસની સઘન સારવાર પછી ડો.મહેશભાઈ કોરોનાની જડબેસલાક પકડમાં થી લગભગ મુક્ત થઈ ગયા છે ૬૯ … Read More

કોરોનાગ્રસ્ત ક્રિટિકલ દર્દીઓની રાત-દિવસ કેર કરતા ડો.હર્ષાબેન પરમાર

સમરસ હોસ્ટેલ, સિવિલ અને પી.ડી.યુ. હોસ્પિટલમાં ગંભીર રોગ ધરાવતા ૨૦૦ થી વધુ ક્રિટિકલ દર્દીઓને કોરોનામુક્ત કરવામાં મહત્વની ભૂમિકા અદા કરતાં ડો. હર્ષાબેન પરમાર અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૦૫ નવેમ્બર: કોરોનાગ્રસ્ત દર્દીનારાયણની … Read More

રમત સંગ ભણતર… આચાર્ય જિનેશાબેનને સર ફાઉન્ડેશનનો નેશનલ ઇનોવેશન એવોર્ડ એનાયત

“Learning By Playing”.. રમત સંગ ભણતર… નવતર પ્રયોગને આધારે વિદ્યાર્થીઓને રમતા રમતા શીખવનાર આચાર્યશ્રી જિનેશાબેન લાભચંદ્ર શાહને સર ફાઉન્ડેશનનો નેશનલ ઇનોવેશન એવોર્ડ એનાયત… આણંદ, ૦૫ નવેમ્બર: શિક્ષણમાં નવાચાર…. જીવનમાં લાવે … Read More

“તમને થયેલી ઇજાની શ્રેષ્ઠ સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ થઈ શકશે”

ઇન્દોરના ઇન્દરભાઇએ સિવિલ હોસ્પિટલ વિશે સંદીપને પ્રતિભાવ આપતા કહ્યું “તમને થયેલી ઇજાની શ્રેષ્ઠ સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ થઈ શકશે” ઇન્દોરના ૧૭ વર્ષીય સંદીપના ગળાનો મણકો સંપૂર્ણપણે ફરી ગયો હતો.. … Read More

રાજ્યમાં સૌપ્રથમ ઓનલાઇન સમર કેમ્પ શરૂ કરનાર શિક્ષકને સર ફાઉન્ડેશન નો ઇનોવેશન એવોર્ડ એનાયત કરાશે

ઓનલાઈન શૈક્ષણિક કેમ્પ અને લરનીંગ દ્વારા બાળકો અને શિક્ષકોને નવી દિશા મળી સમગ્ર ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ ઓનલાઇન સમર કેમ્પ શરૂ કરનાર શિક્ષકને સર ફાઉન્ડેશન નો ઇનોવેશન એવોર્ડ એનાયત કરાશે અહેવાલ: … Read More

મુખ્યમંત્રી અમૃત્તમ યોજના સંકટ સમયની સાંકળ બની : દેવેન્દ્રભાઈ લાઈટવાલા

સુરતના દેવેન્દ્રભાઈ લાઈટવાલાનું ‘મા યોજના’ હેઠળ હૃદયનું સફળ ઓપરેશન મુખ્યમંત્રી અમૃત્તમ યોજના સંકટ સમયની સાંકળ બની : દેવેન્દ્રભાઈ લાઈટવાલા સુરત, ૦૩ નવેમ્બર: ચાની ચુસ્કી સાથે સવારની શરૂઆત થાય. સુરતના વરાછા … Read More