Police officer: જનસેવા એ જ સાચી પ્રભુ સેવાનું સૂત્ર સાકાર કરતાં પોલીસ અધિકારી અરૂણ મિશ્રા

Police officer: કોવિડ પીડિતને સાજા કરવામાં મદદરૂપ થવા ૫૦૦ એમએલ બ્લડ પ્લાઝમા ડોનેટ કરી તરત જ પોલીસ ફરજમાં લાગી ગયા પોલીસના ગણવેશમાં જનસેવા એ જ સાચી પ્રભુ સેવાનું સૂત્ર સાકાર … Read More

102 years Corona patient: રાણીબેન કોરોનાને માત્ર 12 દિવસમાં મ્હાત આપી

102 years Corona patient: 102 વર્ષીય જૈફ વયે સિવિલમાં સારવાર બાદ કોરોનામુક્ત થયા હોય તેવો રાજ્યનો સંભવતઃ પ્રથમ કિસ્સો જીવન-મરણના તુમુલ સંઘર્ષમાં જીતી રાણીબેન ૧૦૨ વર્ષે પણ અણનમ…… ૧૦૨ વર્ષના … Read More

Ambedkar Jayanti: ડો. આંબેડકર પરના ચાર પુસ્તકોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંબેડકર જયંતીએ લોકાર્પણ કરશે

પ્રદેશ સહ પ્રવક્તા કિશોર મકવાણા દ્વારા સંપાદિત-લેખિત ડો. આંબેડકર પરના ચાર પુસ્તકોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંબેડકર જયંતી (Ambedkar Jayanti)એ લોકાર્પણ કરશે અમદાવાદ , ૧૩ એપ્રિલ: Ambedkar Jayanti: ભારતીય જનતા પાર્ટીના … Read More

Gujarat valimandal: ધોરણ 1થી 9ને માસ પ્રમોશન આપવાની ગુજરાત વાલીમંડળનો માંગ

ધોરણ 10 તથા 12ની પરીક્ષા જૂનમાં લેવા ગુજરાત વાલીમંડળ (Gujarat valimandal)નો મુખ્યમંત્રીને રજૂઆત ધોરણ 1થી 9ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગ ધોરણ 10 તથા 12ની પરીક્ષા જૂનમાં લેવા રજૂઆત ગુજરાત … Read More

કોરોના(Corona Second Wave)ની બીજી લહેર વધુ ખતરનાક હોવા પાછળનું કારણ એમ્સના ડાયરેક્ટરએ જણાવ્યું…! વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 13 એપ્રિલઃ દેશમાં કોરોના સંક્રમણની ઝડપથી વધતી સંખ્યા પર દિલ્હી એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે કોરોના(Corona Second Wave) મહામારી ફેલાવનાર સાર્સકોવ-2(Corona Second Wave)નો નવો સ્ટ્રેન સંક્રમણ … Read More

NIMCJ ખાતે ‘ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરના સ્વપ્નનું ભારત’ વિષય પર વ્યાખ્યાન યોજાયું.

NIMCJ ખાતે ‘ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરના સ્વપ્નનું ભારત’ વિષય પર વ્યાખ્યાન યોજાયું. જ્ઞાન, શીલ અને આત્મસમ્માન આ ત્રણ વિદ્યાર્થીજીવનની સફળતાનાં મંત્ર છે : ડો.બાબાસાહેબ આંબેડકર અમદાવાદ,૧૨ એપ્રિલ: અમદાવાદની જાણીતી … Read More

સરકારી હોસ્પિટલોમાં દાખલ કરેલા કોરોના દર્દીઓના સ્વાસ્થ્યની તમામ માહિતી મેળવી શકશે પરિવારના સભ્યો , આ છે helpline number

24×7 દર્દીના સ્વજનોની સેવામાં કાર્યરત હેલ્પલાઇન નંબર(helpline number) આ હેલ્પલાઇન નંબર(helpline number) પર સંપર્ક કરીને દર્દીના સ્વાસ્થ્ય સંલગ્ન તમામ માહિતી મેળવી શકાય છે અમદાવાદ, 12 એપ્રિલઃ અમદાવાદ સિવિલ મેડીસીટીમાં આવેલી … Read More

Covid patient: અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્ટાફે મારી માતાને પોતાની માતાની જેમ સાચવ્યો : દર્દીના પુત્ર

Covid patient: 74 વર્ષીય માતા રમીલાબેન ઠક્કર મંજુશ્રી કંપાઉન્ડ સ્થિત કોરોના ડેડિકેટેડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અહેવાલ: અમિતસિંહ ચૌહાણઅમદાવાદ , ૦૯ એપ્રિલ: Covid patient: ‘’મારા માતાને બે પગે અને જમણા … Read More

Deesa curfew: ડીસામા સ્વયંભૂ કર્ફ્યુની પાળવાનો નિર્ણય.

Deesa curfew: શનિવારે સાંજે છ થી સોમવાર સવારે છ વાગ્યા સુધી સ્વયંભૂ કરફ્યુ અહેવાલ: ભરત સુંદેશા, બનાસકાંઠાબનાસકાંઠા, ૦૭ એપ્રિલ: Deesa curfew: બનાસકાંઠામાં વધી રહેલા કોરોના ને લઈને પાલનપુર બાદ હવે … Read More

Big Breaking: ગુજરાતમાં કોરોના વકરતા હાઇકોર્ટના નિર્દેશ બાદ મુખ્યમંત્રીની મોટી જાહેરાત, 20 નગરોમાં કરફ્યુ (Curfew) રહેશે- સમય થયો ફેરફાર

ગાંધીનગર, 06 એપ્રિલઃ હાઇકોર્ટે હાલમાં ગુજરાતની સ્થિતી જોતા લોકડાઉન કરવા અંગે સરકારને ટકોર કરી હતી. જેના પગલે મુખ્યમંત્રીએ સુરતથી ગાંધીનગર આવીને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક બાદ લોકડાઉન … Read More