ડોક્ટર્સ તેમજ નર્સિંગ સ્ટાફના સહકારને કારણે મારી જિંદગી બચી ગઈ – ધર્મેન્દ્રભાઈ શાહ

એક મહિનાની સઘન સારવારના અંતે કોરોનાને પરાજિત કરનારા હેમલભાઈ આડેસરા કહે છે, ” સિવિલ હોસ્પિટલ અને સમરસની શ્રેષ્ઠ સારવાર થકી હવે હું સંપૂર્ણ સ્વસ્થ છું” હાઈ કોલેસ્ટ્રોલની બીમારી હોવા છતાં આજે … Read More

આપણે બિક વિના કોરોનાનો સામનો કરીશું તો બહું જલ્દી તેનાથી મૂક્તિ મળી શકશે

રાજકોટના બિશપ હાઉસના બિશપ ફાધર જોસનો પ્રેરક સંદેશ  અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૨૭ સપ્ટેમ્બર: રાજકોટના બિશપ હાઉસના બિશપ ફાધર જોસએ રાજકોટના લોકોને બિક વગર કોરોનાનો સામનો કરવાનો પ્રેરક સંદેશ આપતા … Read More

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાગ્રસ્ત થયેલા ડો.શીતલ મિસ્ત્રીના ખબર અંતર પૂછ્યા

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના મેનેજમેન્ટ માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં છેલ્લા છ મહિનાથી સતત કાર્યરત રહેલા અને કોરોનાગ્રસ્ત થયેલા ડો.શીતલ મિસ્ત્રીના ખબર અંતર પૂછ્યા જલ્દી સાજા થવાની શુભકામનાઓ આપવાની સાથે ફરીથી … Read More

કોરોના પોઝિટિવ દર્દીઓના મનમાં સકારાત્મક ઉર્જાના સંચાર માટે રાજકોટ માહિતી કચેરીની અનોખી પહેલ

સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં દાખલ કોરોનાના દર્દીઓ જ્ઞાનવર્ધક પુસ્તકો, અખબારો, સામયિકો વાંચી કરે છે સમય પસાર કોરોના પોઝિટિવ દર્દીઓના મનમાં સકારાત્મક ઉર્જાના સંચાર માટે રાજકોટ માહિતી કચેરીની અનોખી પહેલ કોવિડ કેર સેન્ટરમાં … Read More

અશ્રુ ભીની આંખે સિવિલના આરોગ્ય યોધ્ધાઓની સેવાને સલામ કરતા કોરોના દર્દીના સ્નેહીજનો

  આરોગ્ય કર્મીઓને ભગવાન કહીને આભાર માનતા બાવન વર્ષીય ગોવિંદભાઈ સ્વસ્થ થઈને સ્વગૃહે પરત ફર્યા  અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૨૭ સપ્ટેમ્બર: કોઈપણ પરિવારનો માળો ન વિખરાઈ તે માટે આરોગ્ય કર્મીઓ રાઉન્ડ ધી કલોક … Read More

દર્દીઓના ફેફસાને મજબુત કરવા હાથ ધરાયો “સ્પાઈરોમેટ્રી કસરત” નો નવતર પ્રયાસ

રાજકોટના કોવીડ કેર સેન્ટરોમાં દર્દીઓના ફેફસાને મજબુત કરવા હાથ ધરાયો “સ્પાઈરોમેટ્રી કસરત” નો નવતર પ્રયાસ કોરોનાના દર્દીઓની શ્વાસોચ્છવાસની પ્રક્રિયાને લયબધ્ધ કરવા ફિઝિયોથેરાપીસ્ટોના માર્ગદર્શનમાં કરાવવામાં આવી રહી છે બ્રિધીંગ એકસરસાઈઝ ૫૦ વર્ષથી વધુ … Read More

રાજકોટ ઈસ્કોન મંદિરના પ્રમુખ વૈષ્ણવસેવા દાસજીનો પ્રેરક સંદેશ

કોરોના રૂપી અસુર સામે વિજ્ય થવાનો એક જ માર્ગ છે, જરૂરી સાવચેતી સાથે શ્રધ્ધા અને શાંતિ, રાખો આ સમય પણ ઝડપથી પસાર થઈ જશે અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૨૬ સપ્ટેમ્બર: ‘‘હરે ક્રિષ્ના … Read More

સુપરવાઇઝર અને મહિલા કર્મચારી વચ્ચે સમાધાન કરાવતી ૧૮૧ મહિલા હેલ્પલાઇન અભયમ ટીમ

દવા બનાવતી કંપનીના સુપરવાઇઝર અને મહિલા કર્મચારી વચ્ચેની ગેરસમજ દૂર કરી સમાધાન કરાવતી ૧૮૧ મહિલા હેલ્પલાઇન અભયમ ટીમ સુરત, ૨૬ સપ્ટેમ્બર: સુરત ૧૮૧ મહિલા અભયમ ટીમ સચિન જીઆઇડીસી વિસ્તારમાં દવા … Read More

બેન મને બ્લડપ્રેશર છે એમાંય કોરોના….મને કંઈક થઈ જશે તો?

બ્લડપ્રેશર અને ડાયાબિટીસની સાથે કોરોનાની બીમારી ધરાવતા અનેક દર્દીઓને ભયમુક્ત કરતા આયુર્વેદિક ફિઝિશ્યન ડો. સોહીના માંકડ અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: “ડરવાની જરૂર નથી ભાઈ.., જો આમ ને આમ ડરશો તો કોરોના … Read More

દર્દીઓની સારવારમાં વિક્ષેપ ઉભો ન થાય માટે બાયોમેડીકલ ઈજનેરો અહર્નિશ સેવારત

તબીબી ક્ષેત્રના યંત્રોની સર્વિસરીપેરીંગ કાર્ય કરી માનવ જીવ બચાવવાના યજ્ઞમાં આહુતિ આપતા બાયોમેડીકલ ઈજનેર સંકલન: રોહિત ઉસદળ, રાજકોટ રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: દર્દીઓની ઉત્તમ સારવાર માટે નિષ્ણાત-નિપુણ તબીબો ઉપરાંત મેડીકલ ક્ષેત્રના સાધનયંત્રો એટલા જ અનિવાર્ય છે. દર્દીઓને સારવાર આપવામાં અનેક આધુનિક મશીનો ઉપયોગમાં લેવામાં આવતા હોય છે. ત્યારે કોરોના મહામારીમા ઘણાં દર્દીઓ હ્રદયરોગ, ડાયાબીટીસ વગેરે ગંભીર બીમારીથી પીડાતા હોય છે. ત્યારે તેમની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા યંત્રોસાધનોની સમયાંતરે સર્વિસ અને મરામત કરવી ખૂબ જ જરૂરી હોય છે. આ કોરોના મહામારીમાં આધુનિક મેડિકલ સાધનો-યંત્રોનું ૮ જેટલા બાયોમેડીકલ ઈજનેરો દિવસ-રાત ખડેપગે સર્વિસ અને મરામતનું કાર્ય કરી રહ્યા છે અને આ સંકટના સમયમાં માનવજીવન બચાવવમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાયોમેડીકલ એન્જીનિયર તરીકે ફરજ બજાવતા બિલીમ અખ્તર કહે છે કે, આઈસીયુKTCHI ના યંત્રોની સર્વિસ અને મરામતનું  કાર્ય 24 X 7 અમારી ટીમ કરી રહી છે. કોરોના મહામારીમાં ગંભીર રોગથી પીડાતા ઘણાં દર્દીઓના જીવ જોખમમા મુકાયેલા હોય છે. ત્યારે આ યંત્રોની વ્યવસ્થિત જાળવણીની જવાબદારી અમારા શિરે રહેલી હોય છે. દર્દીઓની સારવારમાં કોઈ પણ વિક્ષેપ ઉભો ન થાય તેની સતત તકેદારી લેવામાં આવી રહી છે.   કોવિડનોન કોવિડના કોઈ પણ વોર્ડમાં આવેલ યંત્રોમાં ખામી સર્જાય તો, ત્વરિત મોબાઈલટેલીફોનના માધ્યમથી અમારી ટીમને જાણ કરવામાં આવે છે. જેથી અમારી ટીમ દ્વારા ત્વરિત આ મેડીકલ ઉપકરણોની સર્વિસમરામત કરી મશીનને પૂર્વવત કરવામાં આવે છે. આમ, આ તબીબી ઉપકરણો ખામી સર્જાવાના સમયે  ત્વરિત પ્રતિભાવ આપી તેનું સત્વરે રીપેરીંગ કરવામાં  આવે છે. જેથી કોરોનારૂપી આવી પડેલા આ સંકટમાં મહામૂલી માનવજીંદગી બચાવી શકાય. તેમ  શ્રી બેલીમે ઉમેર્યું હતું. loading…