ધન્વંતરી રથના આરોગ્યકર્મીઓના નિષ્કામ કર્મયોગને “ભગવત ગીતા” આપી બિરદાવતા રમેશકુમાર વૈષ્ણવ

અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૨૧ સપ્ટેમ્બર: મોરબીમાં જન્મેલા ક્રાંતિકારી જૈન સંત અને કવિશ્રી સંતબાલજીની  “પગલે-પગલે” કવિતાના આ શબ્દોને કોરોનાની મહામારીમાં દરેક વ્યક્તિએ પોતાના અંતરમનમાં ધારણ કરવાની જરૂર છે. આપણા સૌના જીવન માર્ગમાં … Read More

કોરોનાને મ્હાત આપવામાં….પ્રોન થેરાપી કારગર

પ્રોન થેરાપીઃ કોરોના સંક્રમિતોની હાલતમાં થતો ઉત્તરોતર સુધારો… રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માસ પ્રોનિંગ થેરાપીના પ્રાપ્ત થઈ રહેલા સારા પરિણામ : પ્રોન થેરાપીથી દર્દીઓના ઓક્સીજનની સ્તરમાં થતો વધારો રાજકોટ, ૨૧ સપ્ટેમ્બર: કોરોના વાયરસ … Read More

સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત જામનગરમાં કોરોનાગ્રસ્ત વયસ્ક દર્દીઓ માટે જીરીયાટ્રીક વોર્ડ કાર્યરત

જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ બની દેશ-રાજ્યની બીજી અને સૌરાષ્ટ્રની પ્રથમ જીરીયાટ્રિક વોર્ડ કાર્યરત કરનાર હોસ્પિટલ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૧ સપ્ટેમ્બર: જામનગરમાં હાલ કોરોના વાયરસનું સંકમણ ખૂબ જ વધ્યું … Read More

જોધપુરની દીકરીઓએ શ્રવણ બની પોતાની માતાની સેવા કરી રહી છે

કળયુગની શ્રવણ બની દીકરીઓ… જોધપુરની સુવિખ્યાત હોસ્પિટલોએ ઓપરેશનનું કહ્યુ…. સિવિલ હોસ્પિટલે દવાથી જ મીનાબહેનને સાજા કરી દીધા…. જોધપુરથી અમદાવાદ લઈ આવી મારી દીકરીઓએ સારવાર કરાવી પીડામાંથી મુક્તિ અપાવી : મીનાબહેન … Read More

ડાયાબિટીસ, બી.પી,શ્ર્વાસ અને કીડનીની તકલીફો છતાં ૭૨ વર્ષેના સીરીનબેન થયા સ્વસ્થ

રાજકોટની સરકારી હોસ્પિટલમાં કોરોનાની શ્રેષ્ઠ સારવાર  ડાયાબિટીસ, બી.પી,શ્ર્વાસ અને કીડનીની તકલીફો છતાં ૭૨ વર્ષેના સીરીનબેન થયા સ્વસ્થ રાજકોટ, ૨૦ સપ્ટેમ્બર:રાજકોટ જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં કોરોનાની અદ્યતન અને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. … Read More

આશ્વાસનના બે શબ્દો, કોરોના મુક્ત થવાની જડીબુટી છે

“કોરોનાના દર્દીઓ માટે આશ્વાસનના બે શબ્દો, કોરોના મુક્ત થવાની જડીબુટી છે “:ડૉ. ભાનુભાઈ મેતા અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ, ૨૦ સપ્ટેમ્બર:કોઈ પણ રોગ શારીરિકથી વધુ માનસિક અસર કરે છે, ત્યારે હાલ કોરોના સંક્રમિત … Read More

કોરોનાનો ટેસ્ટ સમયસર કરાવવાથી અનેક ફાયદાઓ: ડો. રાજેશ તેલી

કોરોના કરતા તેની ગેરસમજ વધુ ભયાનકકોરોનાનો ટેસ્ટ સમયસર કરાવવાથી અનેક ફાયદાઓ – વહેલું નિદાન યોગ્ય સારવાર પૂરી પાડી આપની મહામુલી જિંદગી બચાવી શકે છે ટેસ્ટથી કોરોના આવે તેવી ભ્રામક માન્યતાઓ … Read More

રાજકોટના હાસ્ય કલાકાર- લેખક સાંઈરામ દવેનો પ્રેરક સંદેશ

કોરોના રૂપી રાતના સાડા અગિયારમાં કલાકમાંથી આપણે પસાર થઈ રહયાં છીએ, બહું જલ્દી રાત પૂરી થશે અને ૧૨ માં કલાકે સૂરજ ઉગશે જ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૨૦ સપ્ટેમ્બર:રાજ્ય નહી … Read More

૭૦ તબીબોએ પ્લાઝમા અને રક્તદાન કરીને આરોગ્ય પ્રહરીની ફરજને સાર્થક કરી

મોટા વરાછા મેડિકલ એસોસિએશનના ૭૦ તબીબોએ પ્લાઝમા અને રક્તદાન કરીને આરોગ્ય પ્રહરીની ફરજને સાર્થક કરી ૩૭ તબીબોએ પ્લાઝમા અને ૩૩ તબીબોએ રક્તદાન કરી માનવતા મહેકાવી સુરત, ૨૦ સપ્ટેમ્બર: કોરોના સામે … Read More

ઈશ્વરનો પણ એક દસ્તુર છે,નબળા સમય પછી સારો સમય બહુ જલ્દી આવે છે: આસીફ જેરીયા, સીંગર

ઈશ્વરનો પણ એક દસ્તુર છે, નબળા સમય પછી સારો સમય બહુ જલ્દી આવે છે:રાજકોટના સીંગર આસીફ જેરીયાનો પ્રેરક સંદેશ  અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૯ સપ્ટેમ્બર:રાજકોટના જાણીતા સીંગર આસીફ જેરીયાએ … Read More