રાજકોટમાં રોજના ૧૦૦ થી વધુ ફોન કોલ એટેન્ડ કરતું ૧૦૪ હેલ્પલાઈન

શરદી, ખાસી, તાવ કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તત્કાલ ડાયલ કરો સામન્ય બિમારી માટે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધવો રાજકોટ, ૧ સપ્ટેમ્બર:-  કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ મહાનગર પાલિકાની અનોખી આરોગ્ય … Read More

અડાજણના વનભવન ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક પ્રોડક્ટસ’ વેચાણ કેન્દ્રને ખુલ્લું મુકાયું

વનમંત્રીના હસ્તે અડાજણના વનભવન ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક પ્રોડક્ટસ’ વેચાણ કેન્દ્રને ખુલ્લું મુકાયું ચૂર્ણ, ટેબ્લેટ્સ તથા પ્રોપરાઇટરી ઔષધો જેવી ગુણકારી વન પેદાશો ઉપલબ્ધ થશે સુરત:૩૧ ઓગસ્ટ:વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ … Read More

બે માસથી તાપી જિલ્લાના ૦૬ તબીબો સ્મીમેરમાં કોરોનાગ્રસ્તોની સારવાર કરી રહ્યાં છે

સુરત: કોરોના સામેની લડાઈમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વગર કોરોનાને નાથવા એકજૂટ થઈને લડી રહ્યાં છે. સ્મીમેર હોસ્પિટલના ડેડીકેટેડ કોવિડ ૧૯ હેલ્થ સેન્ટર ખાતે દક્ષિણ ગુજરાતના … Read More

સરદાર સરોવર નર્મદા ડેમના ૨૩ દરવાજા મારફત ભરૂચ તરફ છોડાઇ રહેલું ૯.૫૮ લાખ ક્યુસેક પાણી

બપોરે ૩-૦૦ કલાકની સ્થિતિએ સરદાર સરોવર નર્મદા ડેમના ૨૩ દરવાજા મારફત ભરૂચ તરફ છોડાઇ રહેલું ૯.૫૮ લાખ ક્યુસેક પાણી આજે સાંજે ૫-૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૨.૮૮ મીટરે નોંધાઇ રીવરબેડ … Read More

આજે સાંજે ૪-૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૧.૯૫ મીટરે નોંધાઇ

સરદાર સરોવર નર્મદા ડેમમાં સાંજે ૧૧.૫૨ લાખ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે ૨૩ દરવાજા મારફત ૮.૦૫ લાખ ક્યુસેક પાણીનો આઉટફ્લો આજે સાંજે ૪-૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૧.૯૫ મીટરે નોંધાઇ રાજપીપલા,૩૦ … Read More

નાગરિકો-પોલીસ કર્મીઓને અશ્વારોહણ તાલીમ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

રાજ્યના સાહસિક નાગરિકો-પોલીસ કર્મીઓને અશ્વારોહણ તાલીમ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય રાજ્યના ૧૦ જિલ્લાઓમાં અશ્વારોહણ તાલીમ સંદર્ભે હોર્સ રાઇડીંગ શાળાઓ પુનઃકાર્યરત કરાશે : ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદ, … Read More

નાના માંડવાના સરપંચ અને યુવાનોની હિંમત અને કોઠાસુઝે પાણીમાં ફસાયેલા ૬ લોકોની જીંદગી બચાવી

રાજકોટ, ૩૦ ઓગસ્ટ – રાજકોટ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રીક પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાના મોટા ભાગના જળાશયો પાણીની આવકથી છલોછલ ભરાઇ ગયેલ છે. કોટડાસાંગાણી તાલુકાના નાના માંડવા ગામે ભારે વરસાદના … Read More

નાસા દ્વારા યોજાયેલ લ્‍યુનાર કોમ્‍પીટીશનમાં દ્વિતીય સ્‍થાન મેળવતો ખંભાતનો યુવાન ભારદ્વાજ દિપકભાઇ શાસ્ત્રી

વૈજ્ઞાનિક ક્ષેત્રે અગ્રીમ સ્‍થાન ધરાવતી નાસા દ્વારા યોજાયેલ લ્‍યુનાર કોમ્‍પીટીશનમાં દ્વિતીય સ્‍થાન મેળવતો ખંભાતનો યુવાન ભારદ્વાજ દિપકભાઇ શાસ્ત્રી ભારદ્વાજ શાસ્‍ત્રીએ ચંદ્ર પર માનવ વસાહતની ડિઝાઇન બનાવી હતી પોતાની માનવ વસાહતની … Read More

મેં પ્લાઝમાં ડોનેટ કર્યુ…શું તમે કર્યુ ?

સેવાભાવી અમદાવાદી અનલભાઇ વાઘેલાએ એક નહીં પરંતુ ત્રણ-ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કર્યુ આપણે પ્લાઝમા ડોનેટ નહીં કરીએ તો કોરોના પીડિત રોગીને પ્લાઝમા મળશે ક્યાંથી?? અમદાવાદ શહેર તેની દરિયાદિલી માટે જાણીતું … Read More

વિશાળકાય ગાંઠ સાથે જન્મેલ બાળકને પીડામુક્ત કરાવતો સિવિલ બાળરોગ સર્જરી વિભાગ

સ્વાંત્ર્ય પર્વે અમદાવાદમાં ખરા લડવૈયાનો જન્મ થયો યકૃતમાં બલૂન આકારની વિશાળકાય ગાંઠ સાથે જન્મેલ બાળકને પીડામુક્ત કરાવતો સિવિલ બાળરોગ સર્જરી વિભાગ સિવિલ હોસ્પિટલની સારવાર પર વિશ્વાસ જ નહીં પરંતુ અતૂટ … Read More