પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીનું દુઃખદ અવસાન સદગતના માનમાં સાત દિવસનો રાષ્ટ્રવ્યાપી શોક જાહેર
રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે રાજ્યના સામાન્ય વહિવટ વિભાગે જારી કર્યા આદેશો ગાંધીનગર,૦૧ સપ્ટેમ્બરભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી સ્વ. પ્રણવ મુખરજીના દુ:ખદ અવસાનના શોકમાં, સદગતના માનમાં ભારત સરકારે તા.૩૧ ઓગસ્ટથી તા.૬ સપ્ટેમ્બર-ર૦ર૦ … Read More
