ખેડા જિલ્લા પોલીસનો પ્રોજેક્ટ યોગપ્રહરી પાંચમા તબકકામાં પ્રવેશ્યો

જિલ્લા પોલીસ અધિક્ષક નો નવતર અભિનવ પ્રયોગ પ્રોજેક્ટ યોગ પ્રહરી તા. ૭ સપ્ટેમ્બરથી વધુ ૧૦૦ દિવસ માટે લોંચ કરવામાં આવશે ૦૧ સપ્ટેમ્બર,ખેડા જિલ્લા પોલીસ ટીમના અધિકારીઓ કર્મચારીઓની રોગ પ્રતિકારક શક્તિ … Read More

સ્મીમેર હોસ્પિટલમાં ૫૦૧ પ્લાઝમા દાન સાથે રાજ્યભરમાં મોખરે

પ્લાઝમા બેંકના તબીબી સ્ટાફના પરિશ્રમ અને પ્લાઝમા દાતાઓના સહયોગથી પ્લાઝમા દાનનું સીમાચિહ્ન સર કર્યું છે: પુનિત નૈયર સુરત:મંગળવાર: દાનવીર કર્ણની ભૂમિ સુરત હવે કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારી વચ્ચે પ્લાઝમા દાનની ભૂમિ … Read More

કોરોના દર્દીઓની સેવા સારવારમાં સમર્પિત તબીબ દંપતિ ડો.પાર્થ શાહ અને ડો.ૠતા સાવજ

સુરત:મંગળવાર: કોરોના દર્દીઓની સેવા સારવારમાં સમર્પિત તબીબ દંપતિ અન્ય તબીબો માટે પ્રેરણાદાયી બન્યું છે. ડો.પાર્થ શાહ સ્મીમેર ખાતે મેડિસીન વિભાગમાં અને તેમના પત્ની ડો.ૠતા સાવજ નવી સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે … Read More

રાજકોટની પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા વયનિવૃત થયેલા કર્મયોગીને ભાવભર્યુ વિદાયમાન અપાયુ

રિપોર્ટ:પારૂલ આડેસરા,રાજકોટ રાજકોટ,૧ સપ્ટેમ્બર:પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના વર્ગ -૪ના કર્મયોગીશ્રી હિંમતભાઇ વાઘેલા વયનિવૃત થતાં કચેરીના સર્વે અધિકારી અને કર્મચારી દ્વારા તેઓને લાગણીસભર ભાવભર્યુ નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું હતું.  આ વિદાયમાન સમારોહમાં નાયબ … Read More

નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કલેક્ટરશ્રીઓ સાથે સતત મોનીટરીંગ કરી રહેલા સરદાર સરોવર ડેમના ઉચ્ચાધિકારીઓ

આજે સાંજે ૫=૦૦ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૩ મીટરે નોંધાઇ પાણીની આવક-જાવક ઉપર ચાંપતી નજર રાખીને નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કલેક્ટરશ્રીઓ સાથે સતત મોનીટરીંગ કરી રહેલા ડેમ … Read More

ભારતમાં છેલ્લા 24 કલાકમાં જયારે 69,921 નવા કેસ નોંધાયા

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 65,081 દર્દીઓ સાજા થયા જયારે 69,921 નવા કેસ નોંધાયા છેલ્લા 24 કલાકમાં 819 મૃત્યુ નોંધાયા 01 SEP 2020 by PIB Ahmedabad છેલ્લા પાંચ દિવસથી દૈનિક 60,000થી વધુ … Read More

પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીનું દુઃખદ અવસાન સદગતના માનમાં સાત દિવસનો રાષ્ટ્રવ્યાપી શોક જાહેર

રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે રાજ્યના સામાન્ય વહિવટ વિભાગે જારી કર્યા આદેશો ગાંધીનગર,૦૧ સપ્ટેમ્બરભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી સ્વ. પ્રણવ મુખરજીના દુ:ખદ અવસાનના શોકમાં, સદગતના માનમાં ભારત સરકારે તા.૩૧ ઓગસ્ટથી તા.૬ સપ્ટેમ્બર-ર૦ર૦ … Read More

રાજકોટમાં રોજના ૧૦૦ થી વધુ ફોન કોલ એટેન્ડ કરતું ૧૦૪ હેલ્પલાઈન

શરદી, ખાસી, તાવ કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તત્કાલ ડાયલ કરો સામન્ય બિમારી માટે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધવો રાજકોટ, ૧ સપ્ટેમ્બર:-  કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ મહાનગર પાલિકાની અનોખી આરોગ્ય … Read More

અડાજણના વનભવન ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક પ્રોડક્ટસ’ વેચાણ કેન્દ્રને ખુલ્લું મુકાયું

વનમંત્રીના હસ્તે અડાજણના વનભવન ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક પ્રોડક્ટસ’ વેચાણ કેન્દ્રને ખુલ્લું મુકાયું ચૂર્ણ, ટેબ્લેટ્સ તથા પ્રોપરાઇટરી ઔષધો જેવી ગુણકારી વન પેદાશો ઉપલબ્ધ થશે સુરત:૩૧ ઓગસ્ટ:વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ … Read More

બે માસથી તાપી જિલ્લાના ૦૬ તબીબો સ્મીમેરમાં કોરોનાગ્રસ્તોની સારવાર કરી રહ્યાં છે

સુરત: કોરોના સામેની લડાઈમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વગર કોરોનાને નાથવા એકજૂટ થઈને લડી રહ્યાં છે. સ્મીમેર હોસ્પિટલના ડેડીકેટેડ કોવિડ ૧૯ હેલ્થ સેન્ટર ખાતે દક્ષિણ ગુજરાતના … Read More