પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે

સુરેન્દ્રનગર  જિલ્લાના NFSA (NON-NFSA BPLસહિત) રેશનકાર્ડ ધારકોને સંકલન:માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર, ૨૧ સપ્ટેમ્બર:સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સરકારશ્રીની સુચનાનુસાર જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના NFSA (NON-NFSA BPLસહિત) રેશનકાર્ડ ધારકોને માહેઃ-સપ્ટેમ્બર-૨૦૨૦ના માસ માટે ‘‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના‘‘ (PMGKAY) હેઠળ તા.૩૦/૯/૨૦૨૦ … Read More

ખરીફ પાકને વરસાદથી થયેલ નુકસાન સામે રૂ. ૩૭૦૦ કરોડનું સહાય પેકેજ જાહેર

રાજ્યમાં આ વર્ષે ખરીફ પાકને વરસાદથી થયેલ નુકસાન સામે ઉદાર સહાય પેકેજથી પડખે ઉભી રહેતી રાજ્ય સરકાર મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ વિધાન ગૃહમાં જાહેર કર્યું રૂ. ૩૭૦૦ કરોડનું સહાય પેકેજ … Read More

સયાજી હોસ્પિટલમાં નર્સિંગ માનવ સંપદામાં ૧૨૫ નો વધારો

સયાજી હોસ્પિટલમાં ૯૫ નર્સિંગ સહાયકો જોડાયાં: વધુ ૩૦ જોડાશે: નર્સિંગ માનવ સંપદામાં ૧૨૫ નો વધારો થશે વડોદરા,૨૧ સપ્ટેમ્બર:ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે આપદા નિયંત્રણ અને રોગચાળા … Read More

ગોત્રી હોસ્પિટલ ખાતે ૧૨૪ વિદ્યાર્થીઓ નર્સિંગ સહાયક તરીકે જોડાયા

ગોત્રી હોસ્પિટલ ખાતે નર્સિંગના ૧૨૪ વિદ્યાર્થીઓ નર્સિંગ સહાયક તરીકે જોડાયા : ખાસ ફરજ પરના અધિકારીએ તેમને કોરોના વોરિયર તરીકે યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા વડોદરા,૨૧ સપ્ટેમ્બર:વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે શહેર અને … Read More

વિધાનસભા ગૃહમાં શોકદર્શક ઉલ્લેખો

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગૃહના નેતા તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ.પ્રણવ મુખરજી-દિવંગત કોરાના વોરિયર્સ-દિવંગત સભ્યોને પાઠવી શ્રદ્ધાંજલિ વિધાન ગૃહે મૌન પાળી શોકાંજલી આપી ગાંધીનગર,૧૯ સપ્ટેમ્બર:મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ૧૪મી ગુજરાત વિધાનસભાના સાતમાં સત્રના … Read More

એક જ દિવસમાં એક સાથે ૦૪ ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કરતા શ્રી વિજયભાઈ રૂપાણી

શહેરો-નગરોના સર્વગ્રાહી ઝડપી વિકાસ માટે મુખ્યમંત્રીશ્રીની પ્રતિબદ્ધતા મોટા શહેરો સાથે નાના નગરોનો પણ આયોજનબદ્ધ વિકાસ થી સમ્યક વિકાસનો હેતુ પાર પાડવા એક જ દિવસમાં એક સાથે ૦૪ ડેવલપમેન્ટ પ્લાન મંજૂર … Read More

ખાસ ફરજ પરના અધિકારીએ સ્મશાનોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી

ખાસ ફરજ પરના અધિકારીએ વડોદરા શહેરના ખાસવાડી અકોટા અને વાસણા સ્મશાનોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી ડો.રાવે સ્મશાનો ખાતે જલારામ ટ્રસ્ટની સેવાઓને શહેર માટે ઉમદા ગણાવીને બિરદાવી છે. ડો.રાવે આપ્યો … Read More

પંચમહાલ જિલ્લામાં રૂ. ૩૨૫ કરોડના ખર્ચે નવી મેડીકલ કોલેજ શરૂ કરાશે : કેન્દ્ર સરકારે આપી મંજુરી

કેન્દ્રીય પુરસ્કૃત યોજના હેઠળ▪રાજ્યના પંચમહાલ જિલ્લામાં રૂ. ૩૨૫ કરોડના ખર્ચે નવી મેડીકલ કોલેજ શરૂ કરાશે : કેન્દ્ર સરકારે આપી મંજુરી : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ ગોધરામાં મેડીકલ કોલેજ માટે રૂ. … Read More

ધોરાજીમાં ૨૧મી સપ્ટેમ્બરથી ૩૫ બેડની કોવિડ હોસ્પિટલને જન સમર્પિત કરાશે

આધુનિક સુવિધાઓથી સજ્જ.. ધોરાજીમાં ૨૧મી સપ્ટેમ્બરથી ૩૫ બેડની કોવિડ હોસ્પિટલને જન સમર્પિત કરાશે……. ઓકિસજનની સુવિધા સાથે કોવિડ અને નોન કોવિડ દર્દીઓ માટે રેડ અને ગ્રીન ઝોન બનાવાયો રાજકોટ જિલ્લા ધોરાજી … Read More

નયાભારત-આત્મનિર્ભર ભારતની નેમ સાકાર કરવામાં રામ રાજ્યની સંકલ્પ:મુખ્યમંત્રીશ્રી

નયાભારત-આત્મનિર્ભર ભારતની નેમ સાકાર કરવામાં રામ રાજ્યની સંકલ્પનામાં ગુડ ગર્વનન્સ-વહિવટી ક્ષેત્રે ઉચ્ચ કૌશલ્યવાન માનવબળ નિર્માણમાં ગુજરાત વિશેષ યોગદાન આપશે:- મુખ્યમંત્રીશ્રી ગુજરાત યુનિવર્સિટી-જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે UPSC તાલીમ કેન્દ્રનો ઇ-લોકાર્પણ … Read More