Rudra

Nirav agravat committed suicide: રુદ્ર ડાંડીયા ક્લાસીસના સંચાલક નીરવ અગ્રાવતે કર્યો આપઘાત

Nirav agravat committed suicide: નીરવ અગ્રાવતે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા દાંડિયા શોખીનોમાં શોકનું મોજુ ફરી વળ્યું

રિપોર્ટ: જગત રાવલ

જામનગર, ૨૨ ઓગસ્ટ: Nirav agravat committed suicide: જામનગરમાં જાણીતા ડાંડીયા ક્લાસીસ રુદ્ર ડાંડીયા ક્લાસીસના સંચાલક અને કોરિયોગ્રાફર નીરવ અગ્રાવતે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા દાંડિયા શોખીનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

છેલ્લા દસ વર્ષથી દાંડિયા ક્લાસીસ સાથે સંકળાયેલા અને રૂદ્ર ડાંડીયા ક્લાસીસના સંચાલક યુવા નીરવ અગ્રાવતે આપઘાત કરી લેતા અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે, આપઘાતનું સચોટ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: Sandeep Ashlesha live in since 20 years: સિરિયલ ક્યોકિં સાસભી કભી..ની દિયર-ભાભીની જોડી છેલ્લા 20 વર્ષથી રહે છે લિવ ઈન માં

Gujarati banner 01