Sudha chandran: સુધા ચંદ્રને પીએમ મોદીને અપીલ કરતા જ એયરપોર્ટ પર થયેલ પરેશાની માટે CISFએ માંગી માફી,વાંચો આ બાબતે શું કહ્યું ઉડ્ડયન મંત્રીએ?
Sudha chandran: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ન્યૂઝ એજન્સી ANI ને કહ્યું કે ‘સુધા જી, મને જાણીને દુખ થયુ અને હું તમારી પાસે માફી માંગુ છું. આ દુઃખદ છે. … Read More