Aravali: જીલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં જીલ્લા “જળ અને સ્વચ્છતા એકમ” સમીતિની બેઠક યોજાઇ- વાંચો વિગત

Aravali: અરવલ્લી જીલ્લાના ૬૭૫ ગામોમાંથી ૨૮૪ ગામોને ઘરજોડાણ હેઠળ આવરી લેવાયા, જીલ્લામાં ૧,૧૮,૮૪૭ ઘરોમાંથી ૮૯,૦૫૪ ઘરોને નળ કનેકશન અપાયા અહેવાલઃ રાકેશ ઓડ અરવલ્લી, 11 ઓગષ્ટઃAravali: રાજ્ય સરકાર દ્વારા રાજ્યની પ્રજાને … Read More