કોરોનાને લગતી મદદ માટે આયુષ મંત્રાલયે જારી કર્યો હેલ્પલાઇન(Corona Helpline) નંબર, જાણી લો કયા સમયે મળશે સેવા

નવી દિલ્હી, 21 મેઃCorona Helpline: દેશમાં કોરોના મહામારીનો કહેર યથાવત છે. આ વચ્ચે કોરોનાને લગતી સમસ્યાઓના સમાધાન માટે હેલ્પલાઇન નંબરની શરૂઆત કરવામાં આવી છે. આ હેલ્પલાઇન નંબર 14443 છે. તેને … Read More