છોટુ વસાવાની સરકારને ચેતવણી, કહ્યું- ટિકૈતને કઇ થશે તો આદિવાસીઓ રસ્તામાં ઉતરશે અને ગુજરાતમાં શરૂ થશે ખેડૂત આંદોલન

ભરુચ, 29 જાન્યુઆરીઃ ખેડૂત આંદોલન કરતા ખેડ઼ૂતનેતા રાકેશ ટિકૈતે ગઈકાલે મીડિયા સમક્ષ રડતાં રડતાં કહ્યું હતું કે જો સરકારે કાયદો પરત ન ખેંચ્યો તો હું આત્મહત્યા કરી લઈશ. તેમના પગલે … Read More