Farm laws repeal in parliament: 3 કૃષિ કાયદાની વાપસી પર હંગામા વચ્ચે બંને સદનમાં બિલ પાસ- હવે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ત્રણેય કાયદા રદ્દ થઈ જશે

Farm laws repeal in parliament: સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે સરકાર કૃષિ કાયદાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર નથી નવી દિલ્હી, 29 નવેમ્બરઃ Farm laws repeal in parliament: વડાપ્રધાન નરેન્દ્ર … Read More

Pm modi statement farmers protest: કૃષિ કાયદાના વિરોધીઓ પર PM મોદીએ પ્રહાર કરતા કહ્યુ, ખેડૂતોની સાથે દગો કરી રહ્યુ છે વિપક્ષ

Pm modi statement farmers protest: PM કહ્યુ કે વિપક્ષ ખેડૂતોની સાથે દગો કરી રહ્યુ છે. અત્યાર સુધી સત્તા માટે સરકાર ચલાવવામાં આવતી હતી અને હવે જનતા માટે સરકાર ચાલે છે … Read More

Bharat bandh protest farmer died: ભારત બંધના એલાન વચ્ચે સિંધુ બોર્ડર પર ખેડૂતનું મૃત્યુ, પોલીસે જણાવ્યું આ કારણ- વાંચો વિગત

Bharat bandh protest farmer died: કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, શિવસેના ખેડૂતોના ભારત બંધનું સમર્થન કરી ચુક્યા છે નવી દિલ્હી, 27 સપ્ટેમ્બરઃ Bharat bandh protest farmer died: ભારત બંધ આંદોલન વચ્ચે … Read More

Bharat bandh: ખેડૂત સંગઠનોએ કૃષિ કાયદાના વિરોધમાં આજે ભારત બંધની જાહેરાત કરી, આ રૂટની સ્થિતિ ભયાનક- વાંચો વિગત

Bharat bandh: ખેડૂતોના પ્રદર્શનના કારણે અનેક જગ્યાએ રસ્તાઓ બંધ છે, તેવામાં આજે સોમવારના કારણે ઓફિસ જવા માગતા લોકોને મુશ્કેલી પડી રહી છે અને ગુરૂગ્રામ બોર્ડર પર ભયાનક જામ જોવા મળી … Read More

ખેડૂત નેતા રાકેશ ટિકૈત(Rakesh tikait) ગુજરાતના પ્રવાસેઃ કહ્યું- ગુજરાત બોર્ડર પર શું થાય છે તે જોઇશું.. ગુજરાતમાં જવા માટે કોઇ પાસપોર્ટ કે વિઝાની જરૂર નથી..!

અમદાવાદ, 04 એપ્રિલઃ છેલ્લા ચાર મહિનાથી કિસાન બિલને લઇને ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈત(Rakesh tikait)ની આગેવાની હેઠળ દિલ્હી ખાતે આંદોલન પર ઉતર્યા હતા.ખેડૂત મોદી સરકાર દ્વારા … Read More

Kisan andolan:ખેડૂતોની વધતી સંખ્યાને જોતા ગાઝીપુર બોર્ડર પર રાતોરાત સુરક્ષામાં થયો વધારો

કિસાન આંદોલન(Kisan andolan)બંધ કરવા માટે મારી બસ એટલી જ માંગ છે કે આ કાળા કાયદા પાછા ખેંચે અને MSP પર નવો કાયદો બનાવેઃ નરેન ટિકૈત નવી દિલ્હી, 31 જાન્યુઆરીઃ છેલ્લા … Read More

અનોખો ઉપવાસઃ સવારે 9 થી 5 વાગ્યા સુધી આંદોલનકારી ખેડૂતો રાખશે ઉપવાસ અને ઉજવશે સદ્ભાવના દિવસ

Unique Farmers Fast સામાન્ય રીતે હડતાલ હોય કે ઉપવાસ હોય તે જે વસ્તુ મેળવવી હોય તે ન મળે ત્યાં સુધી રાખવામાં આવે છે અથવા તો ઉપવાસ સુર્ય ઉગતાની સાથે શરુ … Read More

છોટુ વસાવાની સરકારને ચેતવણી, કહ્યું- ટિકૈતને કઇ થશે તો આદિવાસીઓ રસ્તામાં ઉતરશે અને ગુજરાતમાં શરૂ થશે ખેડૂત આંદોલન

ભરુચ, 29 જાન્યુઆરીઃ ખેડૂત આંદોલન કરતા ખેડ઼ૂતનેતા રાકેશ ટિકૈતે ગઈકાલે મીડિયા સમક્ષ રડતાં રડતાં કહ્યું હતું કે જો સરકારે કાયદો પરત ન ખેંચ્યો તો હું આત્મહત્યા કરી લઈશ. તેમના પગલે … Read More

રાકેશ ટિકૈતના સમર્થનમાં મહાપંચાયતનું આયોજન, મુઝફ્ફરનગરનું મેદાન નાનું પડ્યું: જુઓ વીડિયો

નવી દિલ્હી, 29 જાન્યુઆરીઃ ખેડૂતોના મસીહા મનાતા ટિકૈત પરિવારના સમર્થનમાં મુઝ્ઝફરપુરમાં મહાપંચાયત યોજાઈ છે. જેમાં ખેડૂતો નેતાઓએ ભાજપને આગામી ચૂંટણીમાં સબક શીખવાડવાની જાહેરાત કરી છે. આજે મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો … Read More

ખેડૂત આંદોલન યથાવતઃ યૂપી અને હરિયાણાના ખેડૂતો ગાઝીપૂર સરહદે ભેગા થયા તેથી બોર્ડર બંધ કરાઈ, પોલીસનો કાફલો તહેનાત

નવી દિલ્હી, 29 જાન્યુઆરીઃ ખેડૂત આંદોલને ફરી એક વાર જોર પડક્યું છે. ગણતંત્ર દિવસની હિંસા બાદ આંદોલનમાં જે ઢીલ જોવા મળી હતી તે ગત દિવસોમાં ગાઝીપૂર બોર્ડર પરના યુદ્ધ બાદ … Read More