CM Jagannath Mandir Puja: રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિર ખાતે પૂજા-અર્ચના કરી

CM Jagannath Mandir Puja: ભગવાન જગન્નાથજીના દર્શન કરીને મુખ્યમંત્રીએ ધન્યતા અનુભવી હતી ગાંધીનગર, 19 જૂનઃ CM Jagannath Mandir Puja: ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં યોજાનાર 146મી રથયાત્રાની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ … Read More