Gujarat Corona Update: ગુજરાતે કોરોના 138 નવા કેસ નોંધાયા, 3 દર્દીના મોત નિપજ્યા

ગાંધીનગર, 23 જૂનઃGujarat Corona Update: ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં(Gujarat Corona Update) છેલ્લા 24 કલાકમાં 138 … Read More

Manrega: અમદાવાદ જિલ્લામાં ‘મનરેગા’ હેઠળ ૬ કરોડ ૬૦ લાખથી વધુ રકમના કામ હાથ ધરાયા

Manrega: “હર હાથ કો કામ, હર ખેતમેં પાની”ના ધ્યેયમંત્ર સાથે: મનરેગા હેઠળ સિંચાઈ માટેના કૂવા, સામૂહિક વૃક્ષારોપણ, ખેત તલાવડી, ખેતરના બંધપાળા અને કૂવા રિચાર્જની કામગીરી કરાઈ અહેવાલ: લાલજી ચાવડાઅમદાવાદ , … Read More

પીએમ મોદીના ભાઇ પ્રહલાદ મોદી(Prahlad modi)એ રાજ્ય સરકારને આપ્યુ અલ્ટીમેટમ, જો તુવેરદાળની વ્યવસ્થા નહી થાય તો…- વાંચો સંપૂર્ણ વિગત

ગાંધીનગર, 23 જૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટાભાઇ પ્રહલાદ મોદી(Prahlad modi)એ સરકારને તુવેરદાળને લઇને અનેક વખત રજૂઆત કર્યા બાદ હવે ઇમેઇલ કરીને અલ્ટીમેટમ આપ્યું છે. દેશ દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર … Read More

મોટી જાહેરાતઃ ઇલેકટ્રીક ટુ વ્હીલર(electric vehicle policy) માટે ર૦ હજાર સુધી-થ્રી વ્હીલર માટે પ૦ હજાર સુધી ફોર વ્હીલર માટે ૧.પ૦ લાખ સુધીની સબસિડી

ગાંધીનગર, 22 જૂનઃelectric vehicle policy: આગામી ૪ વર્ષમાં રાજ્યના માર્ગો પર બે લાખ ઇલેકટ્રીક વાહનોના ઉપયોગના લક્ષ્ય સાથે ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી-ર૦ર૧ની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. દેશ-દુનિયાના … Read More

મુખ્યમંત્રીએ આદિજાતિ વિસ્તારના વનબંધુ (Vanbandhu) ખેડૂતોના લાભાર્થે કૃષિ વૈવિધ્યકરણ યોજના-૨૦૨૧નો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો

Vanbandhu: રાજ્યના અંબાજી થી ઉમરગામ સુધીની સમગ્ર આદિજાતિ પટ્ટીના ૧૪ આદિજાતિ જિલ્લાના 1 લાખ 26 હજાર જેટલા વનબંધુ ખેડૂતોને રૂ. ૩૧ કરોડની માતબર રકમ થી ખાતર-બિયારણ ટૂલ કિટ સહાયનો લાભ … Read More

૧૮ થી વધુ વય જૂથના નાગરિકો માટે નિ: શુલ્ક કોવિડ રસીકરણ(Free vaccination) અભિયાનનો શુભારંભ, કેન્દ્રીય ગૃહમંત્રી શાહે શું કહ્યું? જુઓ વીડિયો

અહેવાલ- અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, 21 જૂનઃ કોરોના રસીકરણ(Free vaccination)ને વધુ વેગવાન બનાવવા સમગ્ર રાજ્યમાં નિ:શુલ્ક કોરોના રસીકરણ અભિયાનનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અમદાવાદ સ્થિત પંડિત … Read More

કેન્દ્રીય ગૃહમંત્રી શાહ(Amit shah)ના હસ્તે SG હાઇવે-વૈષ્ણોદેવી સર્કલના બ્રિજનું લોકાર્પણ, હવે ગાંધીનગર જતા માત્ર 20થી 25 મીનિટ લાગશે- વાંચો વિગતે

અમદાવાદ, 21 જૂનઃAmit shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit shah) આજે અમદાવાદની મુલાકાતે છે. તેમણે અમદાવાદ ગાંધીનગરને જોડાતા એસજી હાઇવે પરના વૈષ્ણોદેવી સર્કલના બ્રિજનું લોકાર્પણ કરી વાહનચાલકો માટે ખુલ્લો મૂક્યો છે. … Read More

ગુજરાતના IAS અધિકારી(gujarat cadre ias) ડો.ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન, CM રુપાણીએ આપી શ્રદ્ધાંજલિ

અમદાવાદ, 19 જૂનઃ ગુજરાત કેડરનાં IAS ઓફિસર ડો.ગુરુપ્રસાદ મહાપાત્રા (gujarat cadre ias) નું કોરોનાને કારણે નિધન થયું છે. તેઓ કોરોના સામેનો જંગ હારી ગયા છે.ડો. ગુરુપ્રસાદ મહાપાત્રા છેલ્લાં દોઢ માસથી દિલ્હીની … Read More

CM રૂપાણીએ કાર્ગો પરિવહન માટે મહત્વપૂર્ણ નવલખી બંદર(navlakhi port)ની નવી જેટીના બાંધકામ માટે રૂ.192 કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી..!

નવલખીની હાલની 8 મિલિયન મેટ્રિક ટન પ્રતિવર્ષની માલ પરિવહન ક્ષમતા બમણી 16 થી 20 મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ થશે. રાજ્ય સરકારને વાર્ષિક રૂ. 50 કરોડની અંદાજીત આવક વૃદ્ધિ મળશે … Read More

SGVP hospital: મુખ્યમંત્રી રૂપાણીએ એસ.જી.વી.પી. હોલિસ્ટિક હોસ્પિટલ લિક્વિડ ઓક્સિજન ટેન્કનું ઇ- લોકાર્પણ કર્યું

SGVP hospital: કોરોનાકાળમાં રાજ્ય સરકાર સેવાભાવી- ધાર્મિક સંસ્થાઓના સહકારથી લોકોની સેવા-સારવારમાં સતત કાર્યરત રહી ગમે તેવા કપરા સમયે પણ રાજ્યનો વિકાસ અને જનતાની સુખાકારીમાં વૃદ્ધી કરવાનો સરકારનો સંકલ્પ: મુખ્યમંત્રી વિજયભાઇ … Read More