Covid care: જામનગર જિલ્લા પ્રભારી સચિવે કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરોની મુલાકાત લીધી

Covid care: જામનગર જિલ્લા પ્રભારીસચિવે કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરોની મુલાકાત લીધી ગ્રામ્ય વિસ્તારના જનપ્રતિનિધિઓ સાથે કર્યો સંવાદ અહેવાલ: જગત રાવલજામનગર, ૧૪ મે: Covid care: જામનગરના પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાય (પશુપાલન … Read More

કેન્દ્રીય ગૃહમંત્રી(Amit shah)એ રાજ્યના સીએમ સહિત અધિકારીઓ સાથે યોજી હતી હાઇલેવલ બેઠક, શાહે અધિકારીઓની ઝાટકણી કાઢી- વાંચો સંપૂર્ણ અહેવાલ

અમદાવાદ, 24 એપ્રિલઃ કોરોનાની સ્થિતી દિવસેને દિવસે વધારે વિકટ થતી જઇ રહી છે. તેવામાં મહાનગરોમાં સ્થિતિ ઓર પણ વિકટ જોવા મળી રહી છે. સરકાર તમામ તબક્કે નિષ્ફળ સાબિત થઇ રહી … Read More

Helpline Number: सरकारी अस्पतालों में भर्ती कोरोना मरीजों का हालचाल जान सकेंगे परिजन

Helpline Number:सरकारी अस्पतालों में भर्ती कोरोना मरीजों का हालचाल जान सकेंगे परिजन अहमदाबाद, 12 अप्रैल: Helpline number: अहमदाबाद सिविल मेडीसिटी में स्थित तमाम कोरोना डेजीग्रेटेड अस्पताल द्वारा कोरोना ग्रस्त मरीजों … Read More

અમદાવાદની 63 ખાનગી કોવિડ હોસ્પિટલમાં 2284 બેડ કોરોનાની સારવાર માટે ઉપલબ્ધ, બંધ કરાયેલા કોવિડ વોર્ડ(Corona ward)ને ખોલવાની ફરજ પડી સાથે રસીકરણનું કામ ઝડપી બન્યું..!

અમદાવાદ, 21 માર્ચઃ અમદાવાદમાં કોરોના કેસો બેકાબૂ બનતા SVP હોસ્પિટલ તેમજ સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં બંધ કરાયેલા વોર્ડ (Corona ward) ખોલવાની ફરજ પડી છે. SVP હોસ્પિટલમાં હાલ ગ્રાઉન્ડ ફ્લોર, … Read More

મુખ્યમંત્રીશ્રી શ્રેય હોસ્પિટલ માં આગ લાગવાની દુર્ઘટનાની તાત્કાલિક તપાસ ના આપ્યા આદેશ

ગાંધીનગર, ૦૬ઓગસ્ટ:મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ અમદાવાદ ના નવરંગપુરા વિસ્તારમાં શ્રેય હોસ્પિટલ માં આગ લાગવાની દુર્ઘટનાની તાત્કાલિક તપાસ ના આદેશો આપ્યા છેતેમણે આ બનાવની તપાસ માટે રાજ્યના વરિષ્ઠ આઇ એ … Read More

અધિક મુખ્ય સચિવશ્રી વેન્ટીલેટર, પી.પી.ઈ કીટ, પ્લ્સ ઓક્સીમીટર, દવાઓ, ઈન્જેકશન, વગેરે બાબતની જાણકારી મેળવી હતી.

◆અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમારે કરેલી રાજકોટ શહેર તથા જિલ્લાની કોરોના સંબંધી પરિસ્થિતિની સમીક્ષા◆ હોસ્પિટલમાં ચાલતી સારવાર અંગે સંતોષ વ્યક્ત કરતા પંકજકુમાર રાજકોટ, ૨૧જુલાઈ : અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમારે સવારે કલેક્ટર … Read More