કેન્દ્ર સરકાર બાદ રાજ્યમાં પણ રસીકરણ(Gujarat vaccination)ને લઇને જાહેરાત, ૧લી એપ્રિલથી ૪૫થી ૫૯ વર્ષના વ્યક્તિઓને કોવિડની રસી અપાશે: આરોગ્ય સચિવ ડૉ.જયંતિ રવી

ગાંધીનગર, 24 માર્ચઃ કોરોનાના કેસમાં દિવસને દિવસે વધારો થયા કરે છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, કે પહેલી એપ્રિલથી 45 વર્ષના વ્યક્તિને કોરોનાની રસી(Gujarat vaccination) આપવામાં … Read More