Antim darshan: હાલ કોરોનામહામારીને લઈ અંબાજી જેવા તીર્થસ્થળો ને મોટા સેન્ટરોમા અંતિમ સંસ્કારની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ!

Antim darshan: દહનથી/કદાચ સ(દુરૂપયોગ)થી ઘા પર મીઠાનો અનુભવ થયો. મોટા થડિયાના કટકા,ડાળા,ડાળીઓ કેટલાં બધાં લાકડા? સ્મશાનનો કોઠાર પણ લાકડાથી ભરેલો.અને બહાર પણ લાકડાના ઢગલા.કદાચ,મોતની મોસમ છે એટલે આગોતરૂં આયોજન હશે … Read More