Antim darshan: હાલ કોરોનામહામારીને લઈ અંબાજી જેવા તીર્થસ્થળો ને મોટા સેન્ટરોમા અંતિમ સંસ્કારની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ!

Antim darshan: દહનથી/કદાચ સ(દુરૂપયોગ)થી ઘા પર મીઠાનો અનુભવ થયો. મોટા થડિયાના કટકા,ડાળા,ડાળીઓ કેટલાં બધાં લાકડા? સ્મશાનનો કોઠાર પણ લાકડાથી ભરેલો.અને બહાર પણ લાકડાના ઢગલા.કદાચ,મોતની મોસમ છે એટલે આગોતરૂં આયોજન હશે … Read More

આવો, જાણીએ ગરુડ પુરાણ(garuda purana) અનુસારઃ મૃત્યુના 47 દિવસ સુધી આત્મા સાથે શું થાય છે?

ધર્મ ડેસ્ક:garuda purana: મૃત્યુ જીવનનું એક એવું સત્ય છે જે અટલ છે. જે વ્યક્તિનો જન્મ થયો છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત જ છે. શ્રીમદ્દ ભગવત્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ … Read More