Antim darshan: હાલ કોરોનામહામારીને લઈ અંબાજી જેવા તીર્થસ્થળો ને મોટા સેન્ટરોમા અંતિમ સંસ્કારની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ!

Antim darshan: દહનથી/કદાચ સ(દુરૂપયોગ)થી ઘા પર મીઠાનો અનુભવ થયો. મોટા થડિયાના કટકા,ડાળા,ડાળીઓ કેટલાં બધાં લાકડા? સ્મશાનનો કોઠાર પણ લાકડાથી ભરેલો.અને બહાર પણ લાકડાના ઢગલા.કદાચ,મોતની મોસમ છે એટલે આગોતરૂં આયોજન હશે … Read More

કોરોના(Corona)ની મહામારી વચ્ચે મૃતકોની સંખ્યા વધતા સ્મશાન ગૃહોમાં નવી મુશ્કેલી સાથે અછત- વાંચો સંપૂર્ણ માહિતી

અમદાવાદ,13 એપ્રિલ: કોરોના(Corona)ના સતત વધતા જતા ભરડા વચ્ચે હવે અમદાવાદ અને સૂરતના સ્મશાન ગૃહમાં નવી પળોજણ ઉભી થઇ છે. કોરોના મહામારી વચ્ચે મૃતકોની વધતી જતી સંખ્યાના કારણે હવે સ્મશાન ગૃહમાં … Read More