Rajkot water supply: રાજકોટ શહેર માં નર્મદા નું 300 ક્યુસેક પાણી આપવાનો મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી નો નિર્ણય.

Rajkot water supply: રાજકોટ શહેર ને પીવાનું પાણી પૂરું પાડતા ન્યારી ડેમ માં સૌની યોજના અન્વયે 300 ક્યુસેક પાણી પહોંચાડવા વિજય ભાઈ રૂપાણીએ સૂચના આપી છે. રાજકોટ, ૧૮ જુલાઈ: Rajkot … Read More

આદિવાસી વિસ્તારમાં ડેમ હોવા છતાં આદિવાસીઓને પીવાનું પાણી નથી મળતું

ઈકો સેન્સેટિવ ઝોનને લીધે આદિવાસીઓની સંસ્કૃતિ, પ્રકૃતિ ખતમ,થઇ જશે આદીવાસીઓને છેતરશે અથવા છેડશે એને અમે નહિ છોડીએ: તમે બંદૂક ઉઠાવશો તો અમે તીર કામઠા, આદીવાસી સમાજને હથિયાર ઉઠાવવા મજબૂર ન … Read More