Ganesh visarjan 2022: આજે વિઘ્નહર્તાની વિદાય, જાણો અંત ચૌદશના વ્રત વિશે

Ganesh visarjan 2022: માટીની ગણેશમૂર્તિનું વિસર્જન ઘરમાં જ કરવું ધર્મ ડેસ્ક, 09 સપ્ટેમ્બરઃ Ganesh visarjan 2022: આજે શુક્રવાર, 9 સપ્ટેમ્બરના રોજ એટલે આજે ભાદરવા મહિનાના સુદ પક્ષની ચૌદશ તિથિ છે, … Read More

CM visited Lord Ganesha at Vadodara: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરાના વિવિઘ પંડાલોમાં બિરાજતા શ્રીજીના દર્શન કર્યા

CM visited Lord Ganesha at Vadodara: ગણેશ ઉત્સવની આસ્થા પૂર્વક ઊજવણી માટે જાણીતા વડોદરાના આ પર્વમાં સહભાગી બની મુખ્યમંત્રીએ નગરજનોના આનંદ ઉમંગમાં વધારો કર્યો વડોદરા, 08 સપ્ટેમ્બર:CM visited Lord Ganesha … Read More

Importance of Durwa: શા માટે ગણેશજીને ચઢાવવામાં આવે છે દુર્વા? જાણો મહત્વ

Importance of Durwa: ધાર્મિક માન્યતાઓ અનુસાર ગજાનનને દુર્વા ચઢાવવા પાછળ એક ખાસ કારણ છે ધર્મ ડેસ્ક, 03 સપ્ટેમ્બરઃ Importance of Durwa: ઘણીવાર તમે જોયું હશે કે ગણપિતની પૂજાના સમયે તેમને … Read More

Ganapati at the home of Bollywood stars: બોલીવુડ સ્ટાર્સના ઘરે પધાર્યા ગણપતિ બપ્પા, જુઓ વિધ્નહર્તાની વિવિધ તસવીરો

Ganapati at the home of Bollywood stars: મોટાભાગના સિતારાઓએ પોતાના ઘરે લાવેલા ગણેશજી સાથે ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો મનોરંજન, 01 સપ્ટેમ્બર: Ganapati at the home of Bollywood stars: … Read More

Ganpati parv: આજે ભાદરવા સુદ ચોથ એટલે આપણા સહુનાં લાડલા ગણપતિ બાપ્પા પધારશે આપણા આંગણે

Ganpati parv: આજે ભાદરવા સુદ ચોથ એટલે આપણા સહુનાં લાડલા ગણપતિ બાપ્પા વાજતે ગાજતે પધારશે. મેં હંમેશા જોયું છે કે આપણને બધાને એવું લાગે છે કે મેં ગણપતિ બાપ્પાને બોલાવ્યા … Read More

Accident in nadiad ganesh pandal: નડિયાદના ગણેશ પંડાલમાં ત્રણ યુવાનોને કરંટ લાગતા બેના મોત

Accident in nadiad ganesh pandal: બંને યુવકોના મૃતદેહને નડિયાદ સિવિલ હોસ્પિટસમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા નડિયાદ, 31 ઓગષ્ટઃ Accident in nadiad ganesh pandal: નડિયાદમાં આજનો શુભ દિવસ પણ માઠા સમાચાર … Read More

Modak health benefits: ગણપતિજીના પ્રિય મોદક છે સ્વાસ્થ્ય માટે લાભદાયી, જાણો 5 ફાયદા

Modak health benefits: નારિયેળવાળા મોદકના સેવનથી બ્લ્ડ પ્રેશર પણ નિયંત્રિત રહે છે હેલ્થ ડેસ્ક, 31 ઓગષ્ટઃModak health benefits: મોદક ભગવાન ગણપતિને ખૂબ પ્રિય છે. આ ગણપતિને પ્રસન્ન કરવા માટે ચઢાવાય … Read More

Orders regarding Ganeshotsava festival: ગણેશોત્સવના તહેવારને લઇને પ્રતિબંધિત હુકમો જાહેર, વાંચો શું છે જાહેરાત

Orders regarding Ganeshotsava festival: શ્રી ગણેશજીની માટીની મૂર્તિ નવ(૯) ફૂટ કરતાં વધારે ઊંચાઈની બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેર માર્ગો ઉપર પરિવહન કરવા ઉપર પ્રતિબંધ અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 26 ઓગષ્ટઃOrders regarding … Read More

Artists busy making Ganpati idols:સરકારે ગરીબ મૂર્તિકારોની ચિંતા કરી આપેલી છૂટછાટના પગલે મૂર્તિકારો સરકારનો માની રહ્યા છે આભાર

Artists busy making Ganpati idols: અંબાજી પંથક માં ગણેશ મહોત્સવ ને લઈ મૂર્તિકારો નાની મોટી મૂર્તિઓ બનાવવામાં મશગુલ બન્યા, શ્રીગણેશજીની મૂર્તિઓ ને આખરી ઓપ અપાઈ રહ્યો છે અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા … Read More

Eco friendly idol of Ganesha: વિઘ્નહર્તા ગણેશજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ સ્થાપીને પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપીએ, વાંચો ઇકો ફ્રેન્ડલી મૂર્તિ શા માટે લાભદાયી છે?

Eco friendly idol of Ganesha: પીઓપીની મૂર્તિઓના સ્થાને માટીની મૂર્તિના ઉપયોગથી પર્યાવરણ રક્ષણ સહિત અનેકવિધ લાભો છે ગાંધીનગર, 23 ઓગષ્ટઃ Eco friendly idol of Ganesha: આગામી તા.૩૧ ઓગસ્ટ-ગણેશ ચતુર્થીના પર્વને … Read More