બ્રેકિગ ન્યૂઝઃ રાજ્યના ધો.12 ના 6.83 લાખ વિદ્યાર્થીઓ સરકારે લીધો માટે મહત્વપૂર્ણ નિર્ણયઃ આ તારીખથી લેવાશે ધો.12ની વાર્ષિક પરીક્ષા(12th Board Exam)

કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇન્સ S.O.P ના ચુસ્તપાલન સાથે પરીક્ષાઓ યોજાશે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ધોરણ-૧ર બોર્ડ પરીક્ષા(12th Board Exam)ના પ્રવર્તમાન કોરોના સંક્રમણના વિશિષ્ટ સંજોગોમાં આયોજન અંગે સર્વગ્રાહી સમીક્ષા હાથ … Read More

Teachers recruitment 2021: ગુજરાતમાં સરકારી શિક્ષકો માટે નોકરીની ભરતી, જાણો એપ્લિકેશન કરવા માટેની છેલ્લી તારીખ

કામની વાત, 25 મેઃ Teachers recruitment 2021: સમગ્ર શિક્ષા અભિયાન (એસએસએ) ગુજરાતે પોતાની અધિકારિક વેબસાઈટ પર સ્કૂલ શિક્ષકોના પદ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. તેમજ ઈચ્છુક ઉમેદવારો એસએસએ ગુજરાત … Read More

મ્યુકરમાયકોસિસ અને કોરોના સારવાર અંગે રાજ્ય સરકારે હાઈકોર્ટ(highcourt)માં દાખલ કર્યું સોગંદનામું, વાંચો શુ કહ્યું રુપાણી સરકારે..!

ગુજરાત સરકારે હાઈકોર્ટ(highcourt)માં 65 પેજના સોગંદનામામાં વિગતો રજૂ કરી અમદાવાદ, 25 મેઃhighcourt મ્યુકરમાયકોસિસ અને કોરોના સારવાર અંગે રાજ્ય સરકારે હાઈકોર્ટ(highcourt)માં સોગંદનામું દાખલ કર્યું. 65 પેજના સોગંદનામામાં રાજ્ય સરકારે ઘણી વિગતો … Read More

Foreign investment: ગુજરાત કોરોનાકાળમાં સતત બીજા વર્ષે વિદેશી રોકાણ આકર્ષવામાં દેશમાં પ્રથમ ક્રમે

Foreign investment: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દૃષ્ટીવંત નેતૃત્વમાં ગુજરાત નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧માં ૩૭ % વિદેશી રોકાણ સાથે સતત ચોથા વર્ષે ટોચ પર છે દેશભરમાં કમ્યુટર સોફ્ટવેર એન્ડ હાર્ડવેર ક્ષેત્રમાં આવેલા કુલ … Read More

મ્યુકરમાઇકોસિસ માટેના Amphotericin B(Lyophillised) સિવિલ હોસ્પિટલ ખાતેથી મળી રહેશે.જાણો વિગત…..

ગુજરાત સરકાર દ્વારા નીતિ પ્રમાણે સિવિલ હોસ્પિટલ દ્વારા વિતરણ વ્યવસ્થા હાથ ધરાઇ Amphotericin B(Lyophillised) ઇન્જેકશનના વિતરણ બાબતે 6357365462 પરથી સંપૂણ માહિતી મેળવી શકાશે અમદાવાદ , ૨૪ મે: Amphotericin B: પ્રવર્તમાન … Read More

સીએમ વિજય રુપાણી(CM Rupani)એ કોવિડ-19 વેક્સિનને લઇ લીઘો મોટો નિર્ણય, વાંચો શું કહ્યું મુખ્યમંત્રીએ..!

ગાંધીનગર, 23 મેઃ મુખ્યમંત્રી(CM Rupani)એ રાજ્યમાં 10 શહેરોમાં હાલ ચાલી રહેલી 18 થી 44 વય જૂથના લોકોની રસીકરણ કામગીરીમાં રોજના 30 હજાર ડોઝ આપવામાં આવે છે તે વધારીને આવતીકાલ સોમવાર … Read More

તાઉ-તે વાવાઝોડાથી રાજ્યમાં ખોરવાયેલ વીજ(electricity) વિતરણ વ્યવ્સ્થા યુદ્ધના ધોરણે પુન:સ્થાપિત કરવાની કામગીરી શરુ, વાંચો શું કહ્યું ઊર્જામંત્રીએ…

કેન્દ્ર સરકારની મદદથી પાવર(electricity) ગ્રીડ ઓફ ઇન્ડિયા દ્વારા સાવરકુંડલા – ધોકડવા અને  ટીંબડી – ધોકડવા ૨૨૦ કે.વી. લાઇન ઝડપથી પુનઃસ્થાપિત કરવા કામગીરી શરૂ ધોકડવાથી દીવ અને ઉના તરફ જતી ૬૬ … Read More

પ્રાથમિક શિક્ષકો ખોટા તબિબિ પ્રમાણપત્રો રજુ કરી જીલ્લા ફેરબદલી માંગતા સત્તર જેટલા શિક્ષકો(Teachers)ની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમને સોપાઇઃ રાજ્ય ગૃહમંત્રી

વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ તપાસના બદલે સર્વગ્રાહી તપાસ માટે લેવાયો નિર્ણય ગાંધીનગર, 22 મેઃTeachers: ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે બાળકોના ઘડતરમાં પ્રાથમિક શિક્ષકો(Teachers)નો અપ્રતિમ ફાળો છે. ત્યારે આવા … Read More

રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓના ૧૯૦ કૃષિ વૈજ્ઞાનિકો(agricultural scientists) અસરગ્રસ્ત જિલ્લામાં જશે અને ખેડૂતોનું કરશે ટેક્નિકલ માર્ગ દર્શન

તાઉતેથી તીવ્ર અસરગ્રસ્ત પાંચ જિલ્લાના ૪૧ તાલુકાના રર૬૩ ગામો મા ખેતીવાડી-બાગાયતી પાકોના નુકશાનીના પ્રારંભિક સર્વે માટે ૬૯૬ કૃષિ કર્મીઓની ૩૩૯ ટીમ(agricultural scientists) કાર્યરત કરવામાં આવી ગાંધીનગર, 21 મેઃagricultural scientists: મુખ્યમંત્રી … Read More

Big news: સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ-કોલેજોમાં સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, વાંચો શું કહ્યું શિક્ષણમંત્રીએ…

Big news: કોવિડ-19 સંક્રમણ સ્થિતીમાં આ વર્ષ પૂરતું મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન આપવાનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય Big news: યુનિવર્સિટી- કોલેજોમાં અભ્યાસ કરતાં બીજા, ચોથા તેમજ છઠ્ઠા સેમીસ્ટરના વિદ્યાર્થીઓનો … Read More