ગુજરાત બિઝનેસમાં હજુય નીચે પટકાશે: ડો.મનીષ એમ. દોશી

અમદાવાદ, ૨૬ સપ્ટેમ્બર: એક સમયે ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રહેતું ગુજરાત રાજ્ય રાજ્ય સરકારની અણઆવડત અને અમુક ચોક્કસ ઉદ્યોગોને મદદરૂપ બનવાની નીતિઓને કારણે છેલ્લા ક્રમે ધકેલાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત … Read More

ભાજપાએ હિન્દુ ધર્મની આસ્થા સાથે ચેડા કર્યા. : અર્જુનભાઈ મોઢવાડીયા

‘અંતિમધામ’ હિન્દુ ધર્મની આસ્થા સાથે જોડાયેલ હોવા છતા ભાજપાએ હિન્દુ ધર્મની આસ્થા સાથે ચેડા કર્યા. : શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા ભાજપાના ગતિશીલ ભ્રષ્ટાચારે ‘અંતિમધામ’ ને પણ ભરખી ગયો : શ્રી અર્જુનભાઈ … Read More

રાજ્યમાં ગુજરાતી ફિલ્મોને સબસીડી આપવામાં કરોડોની ગેરરીતિ કરાઈ : પરેશ ધાનાણી

ગાંધીનગર,૧૪ સપ્ટેમ્બર:રાજ્યમાં જાન્યુઆરી-2020માં આશરે 37 જેટલી ગુજરાતી ફિલ્મોના ગુણાંકન આધારિત સબસીડી ગ્રેડેશન માટે સરકારશ્રીના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ફિલ્મ સ્ક્રિનિંગ ગોઠવવામાં આવેલ. અમદાવાદના શ્રી મનોજકુમાર ડી. પટેલની તા. 9-9-2020ની … Read More

સંદીપસિંહને વિશેષ મદદ અને ભાજપ સાથે સબંધ અંગે ભાજપ મોન કેમ ? : ડૉ.મનીષ દોશી

ગુજરાત કોંગ્રેસની પત્રકાર પરિષદ કોંગ્રેસનાં મુખ્યપ્રવક્તા ડૉ. મનીષ દોશીએ સુશાંતસિંહ રાજપૂતના મિત્ર સંદિપસિંહની કંપનીને લઇ કર્યો મોટો ખુલાસો, સંદિપસિંહની કંપનનીએ ગુજરાત સરકાર સાથે 177 કરોડનું કર્યું હતું MOU, લીજેન્ડ ગ્લોબલ … Read More

કાર્યકરોના “કામ” માટે મંત્રીશ્રીઓ કમલમમાં હાજરી પુરાવશે તેવું ભાજપનાં અધ્યક્ષના આદેશ: ડૉ. મનીષ દોશી

૨૩ ઓગસ્ટ,ભાજપનાં શાસનમાં પ્રજાના કામો તો થતા જ નથી પણ “કાર્યકરોના કામ પણ નથી થતા પરિણામે કાર્યકરોના “કામ” માટે મંત્રીશ્રીઓ કમલમમાં હાજરી પુરાવશે તેવું ભાજપનાં અધ્યક્ષના આદેશ “ હકીકતમાં ભાજપનાં … Read More

કચ્છના મૂંદ્રા તાલુકાની બે ગ્રામ પંચાયતો મળી એક સંયુકત નગરપાલિકાનો દરજ્જો અપાશે

મુખ્યમંત્રીશ્રીના શહેરી વિકાસ ક્ષેત્રને વેગ આપતા બે મહત્વપૂર્ણ નિર્ણયોકચ્છના મૂંદ્રા તાલુકાની બે ગ્રામ પંચાયતો મળી એક સંયુકત નગરપાલિકાનો દરજ્જો અપાશે મુંદરા ગ્રામ પંચાયત અને બારોઇ જુથ ગ્રામ પંચાયતની બનશે એક … Read More

વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ વિનામૂલ્યે ઓનલાઇન શિક્ષણ પૂરું પાડશે: શિક્ષણ મંત્રીશ્રી

ઓનલાઇન શિક્ષણ ભણાવવાનો શાળા સંચાલકોએ ઇનકાર કરતાધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ વિનામૂલ્યે ઓનલાઇન શિક્ષણ પૂરું પાડશે: શિક્ષણ મંત્રીશ્રી ગાંધીનગર,૨૩જુલાઈ ૨૦૨૦ રાજ્યની ખાનગી અર્થાત સ્વનિર્ભર શાળાઓમાં ભણતા ધોરણ … Read More

ગુજરાતમાંથી સ્પેશ્યલ શ્રમિક ટ્રેન મારફતે ૩.૯૦ લાખ પરપ્રાંતિય શ્રમિકો વતન જવા રવાના

ગાંધીનગર, ૧૩,મે ૨૦૨૦.પરપ્રાંતિય શ્રમિકો-કામદારોને વતન રાજ્ય મોકલવા દેશમાંથી દોડેલી શ્રમિક સ્પેશ્યલકુલ ૬૪૦ ટ્રેનોમાંથી ૪૧ ટકા ટ્રેનો- ૨૬૨ ટ્રેનો એકલા ગુજરાતમાંથી રવાના થઇ……ઉત્તરપ્રદેશ-ઓરિસ્સા-બિહાર-મધ્યપ્રદેશ-છત્તીસગઢ-ઝારખંડ સહિત વિવિધ રાજ્યોમાંબુધવારે રાત સુધીમાં ગુજરાતની વિશેષ ટ્રેન … Read More