Surya gujarat yojana: સોલાર રૂફટોપ ઉપર સબસીડી આપતી “સૂર્ય ગુજરાત” યોજનાનો કાર્યાત્મક સમયગાળો માર્ચ-૨૦૨૫ સુધી લંબાવવામાં આવ્યો

Surya gujarat yojana: ઉર્જા મંત્રીએ ઉમેર્યુ કે, આ નિર્ણયથી રાજ્યના ૭ લાખ જેટલા રહેણાંક ગ્રાહકોને ૩૦૦૦ મેગા વોટની સોલાર કેપેસીટી માટે અંદાજીત રૂ।.૪૯૮૯ કરોડ સબસીડીનો લાભ ત્રણ વર્ષમાં મળશે ગાંધીનગર, … Read More

Subsidy under Electric Vehicle Policy-2021: ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગુજરાત ઇલેક્ટ્રીક વ્હીકલ પોલિસી-2021 હેઠળ કેપિટલ સબસિડીની વહેંચણી માટેની માર્ગદર્શિકા જાહેર

Subsidy under Electric Vehicle Policy-2021: મહાનગરપાલિકા, નગરપાલિકા, રાષ્ટ્રીય- રાજ્ય ઘોરીમાર્ગો અને પ્રવાસી સ્થળો એમ કુલ ચાર કેટેગરીમાં ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવાશે ગાંધીનગર, 29 સપ્ટેમ્બરઃ Subsidy under Electric Vehicle Policy-2021: ઉર્જામંત્રી … Read More

Gujarat received 9 awards in renewable energy sector: ગુજરાત પુનઃ પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે ગુજરાતને ૯ એવોર્ડ પ્રાપ્ત

Gujarat received 9 awards in renewable energy sector: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઊર્જા મંત્રી કનુભાઈ પટેલે આ સિદ્ધિ બદલ ઊર્જા વિભાગને આપ્યા અભિનંદન સોલર રૂફટોપની સ્થાપિત ક્ષમતા ૧૯૨૫ મેગા વોટ … Read More

Electricity bill 3400 crores: ઘરનું વીજળી બિલ 3400 કરોડ, ઉર્જા મંત્રીના શહેરમાં મોટી બેદરકારી- એક કર્મચારી ડિસમિસ, એક સસ્પેન્ડ

Electricity bill 3400 crores: આ ભૂલને લઈને ઉર્જા મંત્રી પ્રદ્યુમન સિંહે તોમરે કાર્યવાહી કરતા એક કર્મચારીને ડિસમિસ કર્યો છે જ્યારે બીજાને સસ્પેન્ડ કરી દેવાયો છે, સાથે જ જૂનિયર એન્જિનિયરને નોટિસ … Read More

Provide 6-hours electricity to farmers: ઊર્જામંત્રી કનુ દેસાઈએ ખેડૂતો માટે કરી મોટી જાહેરાત, હવે ખેતી માટે મળશે 6 કલાકથી વધુ વીજળી

Provide 6-hours electricity to farmers: કનુ દેસાઇએ જાહેરાત કરતાં કહ્યું છે કે આજથી ખેડૂતોને 6 કલાક વીજળી મળતી થશે, અઠવાડિયા પછી 6 કલાકથી વધુ સમય માટે વીજળી અપાશે ગાંધીનગર, 26 … Read More

About solar policy: SSDSP સોલાર પ્રોજેક્ટર્સ માં MSME સબસીડી મળી રહે તેવી ઊર્જામંત્રી પાસેથી આશા- વાંચો વિગત

About solar policy: SSDSP સોલાર પ્રોજેક્ટર્સ માં MSME સબસીડી મળી રહે એ માટે આજ યોજાયેલ માન. નાણાં અને ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ નો ખુબ હકારાત્મક અભિગમ અને સારો નિર્ણય આવે … Read More

રાજ્યના ઊર્જા વિભાગ હસ્તકની પાંચ વીજ કંપનીઓમાં ૨૬૦૦થી વધુ યુવાઓની નિમણૂક : રાજ્ય ઊર્જામંત્રી saurabh patel

અહેવાલઃ દિલીપ ગજ્જર ગાંધીનગર, 04 જૂનઃsaurabh patel: ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે(saurabh patel) જણાવ્યું છે કે, રાજ્યના શિક્ષિત યુવાનોને સરકારી સેવામાં જોડીને રોજગારી આપવાના મક્કમ નિર્ધાર સાથે રાજ્ય સરકાર આગળ વધી … Read More

તાઉ-તે વાવાઝોડાથી રાજ્યમાં ખોરવાયેલ વીજ(electricity) વિતરણ વ્યવ્સ્થા યુદ્ધના ધોરણે પુન:સ્થાપિત કરવાની કામગીરી શરુ, વાંચો શું કહ્યું ઊર્જામંત્રીએ…

કેન્દ્ર સરકારની મદદથી પાવર(electricity) ગ્રીડ ઓફ ઇન્ડિયા દ્વારા સાવરકુંડલા – ધોકડવા અને  ટીંબડી – ધોકડવા ૨૨૦ કે.વી. લાઇન ઝડપથી પુનઃસ્થાપિત કરવા કામગીરી શરૂ ધોકડવાથી દીવ અને ઉના તરફ જતી ૬૬ … Read More

‍કિસાન સૂર્યોદય યોજના હેઠળ બીજા તબક્કામાં રાજ્યના ૩૦ જિલ્લાના વધુ ૨૪૦૯ ગામના ખેડૂતોને દિવસે વીજળી અપાશે : ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ

અહેવાલ: દિલીપ ગજજર, ગાંધીનગર ગાંધીનગર,30 ડિસેમ્બરઃ ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો કર્યા છે. જેના ભાગરૂપે ખેડૂતોને દિવસે વીજળી આપવાની હિમાયત … Read More