ગુજરાત હાઈકોર્ટ(gujarat highcourt)માં કોરોના મહામારી મામલે કરવામાં આવેલી સુઓમોટો અરજી પર આજે સુનાવણી, કોર્ટે કર્યા અનેક સવાલ

અમદાવાદ,17 મે: ગુજરાત હાઈકોર્ટ(gujarat highcourt)માં કોરોના મહામારી મામલે કરવામાં આવેલી સુઓમોટો અરજી પર આજે સુનાવણી શરૂ કરાઈ હતી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે, રેમડેસિવિરનો જે જથ્થો આવી રહ્યો છે કેન્દ્રમાંથી … Read More

પાવર બેકઅપની પૂરતી વ્યવસ્થા(cyclone): રાજ્યભરમાં 661 વીજટીમ,આરોગ્યની 744 ટીમ, 160 આઇસીયુ ઓન વ્હીલ્સ તથા 607 જેટલી 108 સ્ટેન્ડ ટુ

વવાઝોડા(cyclone)ના કારણે હોસ્પિટલનો વીજ પુરવઠો નહીં ખોરવાય : અધિક મુખ્ય સચિવ શ્રીમતિ સુનયના તોમર તૌકતે વાવાઝોડાની ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનો આરોગ્ય વિભાગ સજ્જ : આરોગ્ય અગ્રસચિવ ડૉ. જયંતિ રવિ … Read More

વાવાઝોડા પછી રેસ્ક્યુ ઓપરેશન(rescue operation) માટે ફોરેસ્ટ વિભાગની 262 ટીમ તૈનાત, ગુજરાતમાં 1.50 લાખ લોકોનું કરાયું સ્થળાંતર

દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી1.50 લાખ નાગરિકોનું 930 શેલ્ટર હોમ ખાતે સ્થળાંતર કરાયું : અધિક મુખ્યસચિવ પંકજ કુમાર rescue operation: NDRFની 44 ટીમ તથા SDRFની 10 ટીમ સ્ટેન્ડ ટુ અહેવાલઃ અમિત રાડિયા ગાંધીનગર, … Read More

તાઉ-તે વાવાઝોડાને લઇને તંત્ર એલર્ટઃ સીએમ રુપાણીએ(CM rupani) જિલ્લા તંત્રો સાથે યોજી વિડીયો કોન્ફરન્સ, સાથે લોકોને કરી ખાસ અપીલ

સમગ્ર વહિવટી તંત્ર પ્લાનીંગ ઇન ડિટેઇલ-પ્લાનીંગ ઇન એડવાન્સ એપ્રોચથી સજ્જ છે:-મુખ્યમંત્રી(CM rupani) દોઢ લાખ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર પૂર્ણ થઇ ગયું છે પશુપાલકોના પશુઓનું પણ સલામત સ્થળે સ્થળાંતર પશુપાલન વિભાગ-સંબંધિત … Read More

Cyclone update: સ્થિતિનો અહેવાલ: રાજયના ૧૭ જિલ્લાના ૬૫૫ સ્થાળાંતર કરવા પાત્ર ગામો માંથી એક લાખથી વધુ નાગરિકોનુ સ્થાળાંતર કરાયુ

Cyclone update “તૌક તે” વાવાઝોડુ:તા.૧૭-૫૨૦૨૧ સવારે ૬.૦૦ ની સ્થિતિ Cyclone update: વાવાઝોડાના પરિણામે ૨૧ જીલ્લાના ૮૪ તાલુકામાં વરસાદઃ ૬ તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ આરોગ્ય માટે ૩૮૮ ટીમો તથા મહેસુલી … Read More

તાઉ’તે વાવાઝોડા(cyclone tauktae) સંદર્ભે રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ: વાવાઝોડુ આજે તા. ૧૭ મે ના રોજ ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે

દરિયાકાંઠાના વિસ્તારના ૧.૫૦ લાખથી વધુ નાગરિકોને મોડી રાત સુધીમાં કોવિડ પ્રોટોકોલ સાથે સલામત સ્થળે ખસેડાશે : બપોર સુધી ૧૫ હજારથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા વાવાઝોડુ(cyclone tauktae) દક્ષિણ ગુજરાતથી વેરાવળ … Read More

ગુજરાતના વાતાવરણમાં પલટોઃ વાવાઝોડા(Cyclone Tauktae) પહેલાની અસર શરૂ, કેટલીક જગ્યાએ ભારે પવન સાથે વરસાદ

ગાંધીનગર,16 મે:  તૌકતે વાવાઝોડુ(Cyclone Tauktae) તિવ્ર બન્યું છે. વાવાઝોડુ (Cyclone Tauktae) ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. 17 મેના સાંજે ગુજરાતના કાંઠા વિસ્તારમાં પહોંચવાનું અનુમાન છે. ત્યારે  નવસારી જિલ્લામાં વાવાઝોડા પહેલાની … Read More

National Dengue Day: જનસમુદાયમાં ડેન્ગ્યુ રોગ પ્રત્યે જાગૃતિ અને શિક્ષણ હેતુ તા. ૧૬ મે ના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવાય છે

National Dengue Day આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ National Dengue Day: વડોદરા જિલ્લામાં વર્ષ -૨૦૧૯ માં ડેન્ગ્યુના ૩૦૯ કેસો હતા : જિલ્લા આરોગ્ય તંત્રના સખત પ્રયત્નોથી વર્ષ -૨૦૨૦ માં ડેન્ગ્યુના માત્ર … Read More

તૌકતે વાવાઝોડું (Cyclone Alert) : શું કરશો, કઈ બાબતોથી દૂર રહેશો ?

ગાંધીનગર, 16 મેઃ Cyclone Alert: ભારતીય હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી એક-બે દિવસમાં તૌકતે વાવાઝોડું સંભવિતપણે ત્રાટકી શકે તે અંગેની ચેતવણીઓ જારી કરી દીધી છે. આ પરિસ્થિતિમાં … Read More

રાજ્ય સરકાર મૃત્યુ આંક છુપાવતી નથી: પ્રદીપસિંહ જાડેજા(pradipsinh jadeja)એ મહત્વનું નિવેદન, વાંચો વધુમાં શું કહ્યું ગૃહ રાજ્ય મંત્રીએ..!

ડેથ સર્ટીફીકેટના આધારે મૃત્યુના આંકડા છૂપાવાઇ રહ્યા છે તેવા અખબારી અહેવાલો તથ્ય વિનાના અને લોકોમાં ભયનો માહોલ ઉભો કરવાની માનસિકતાથી પ્રસિદ્ધ કરાયા છે: pradipsinh jadeja પરિવારમાં થતા મૃત્યુનો સમય– મરણ … Read More