ગુજરાતને મળશે વધુ એક ભેટઃ હજીરાથી દીવ સુધીની ક્રુઝ(cruise) સેવા થશે શરૂ- વાંચો સંપૂર્ણ વિગત

સુરત, 30 માર્ચઃ સુરતનાં હજીરા પોર્ટથી દીવ વચ્ચે ‘ક્રુઝ’(cruise) સેવાની શરૂઆત કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે તા.૩૧.૩.૨૦૨૧ના રોજ સાંજે ૪:૩૦ કલાકે હજીરા ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવશે.દર … Read More

गुजरात में कोरोना (Corona) के नये 2,252 मामले और 8 मरीजों की मौत

राज्य में कोरोना (Corona) का कोहराम लगातार जारी है अहमदाबाद, 29 मार्चः राज्य में कोरोना का कोहराम लगातार जारी है। राज्य में पिछले 24 घंटों के दौरान कोरोना संक्रमण के … Read More

राज्य में बीते दो वर्ष में 13,456 लोगों की सड़क दुर्घटना (Road accident) में हुई मौत, पढ़ें पूरी खबर

राज्य में प्रतिदिन 18 व्यक्तियों की सड़क दुर्घटना (Road accident) में मौत हो जाती है अहमदाबाद, 29 मार्चः राज्य में गत दो वर्षों में 30,377 सड़क दुर्घटनाएं हुई है जिसमें … Read More

પીએમ મોદીએ મન કી બાત(Mann Ki Baat)ના 75 મા એપિસોડ પુરા થતાં કાર્યક્રમ સાંભળનારને શુભેચ્છાઓ, જાણો વધુમાં ગુજરાત વિશે શું કહ્યું વડાપ્રધાને…

નવી દિલ્હી, 28 માર્ચઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે રેડિયો પ્રોગ્રામ મન કી બાત (Mann Ki Baat) દ્રારા 75મી વાર રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ પહેલાં 28 ફેબ્રુઆરી 2021ના રોજ … Read More

નેશનલ હાઇવે(national highway) પર જતા પહેલા જાણી લેજો આ માહિતીઃ 1 એપ્રિલથી ટોલ પ્લાઝા પર લેવામાં આવતા ચાર્જમાં થશે વધારો- વાંચો સંપૂર્ણ માહિતી

ગાંધીનગર, 28 માર્ચઃ પહેલી એપ્રિલ 2021થી ટોલ પ્લાઝા(national highway) પર લેવામાં આવતા ચાર્જમાં અંદાજે 6થી 7 ટકાનો વધારો થઈ જવાની સંભાવના હોવાનું ગુજરાતના ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના સૂત્રોનું કહેવું છે. નેશનલ હાઈવે(national highway) ઓથોરિટી ઑફ … Read More

જાણો હોલિકા દહન(Holika dahan)નું મુહૂર્ત સાથે હોલિકાની અગ્નિ શું સંદેશ આપે છે?

ધર્મ ડેસ્ક, 28 માર્ચઃ ફાગણ સુદ પૂનમ આજે છે ત્યારે આજે હોળી(Holika dahan)નું જ્યારે સોમવારે રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી કરાશે. હોલિકા દહન(Holika dahan) માટે આજે સાંજે ૬ઃ૩૮થી લઇને રાત્રે ૮ઃ૫૮ … Read More

ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણયઃ રાજ્યમાં પ્રવેશ માટે કરાવવો પડશે RTPCR ટેસ્ટ, નેગેટિવ હશે તો જ મળશે પ્રવેશ…વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 27 માર્ચઃ છેલ્લા કેટલાંય દિવસોથી ગુજરાતના કોરોના કેસ સતત વધી રહ્યા છે જેને લઈને સરકારે નિર્ણય કર્યો છે કે રાજ્યમાં પ્રવેશતા તમામ લોકોએ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ(RTPCR) બતાવવો ફરજીયાત છે. … Read More

Love jehad: गुजरात में धर्म परिवर्तन अब होगा गैर जमानती अपराध, पढ़ें पूरी खबर

Love jehad: गुजरात में धर्म परिवर्तन अब होगा गैर जमानती अपराध, पढ़ें पूरी खबर नई दिल्ली, 27 मार्चः गुजरात में युवतियों को अच्छी जीवन शैली का लालच देकर या फिर … Read More

લવ જેહાદઃ ગુજરાતમાં ધર્મ પરિવર્તન(Love jehad) પ્રવૃત્તિ બનશે બિનજામીન પાત્રગુનો, આ કલમોમાં થયો ફેરફાર- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 27 માર્ચઃ લવ જેહાદ(love jehad) કરનારાઓ દ્વારા યુવતીઓને સારી જીવન શૈલીની લાલચ આપીને, બળ વાપરીને કે પછી ગેરરજૂઆત કે અન્ય કપટયુક્ત રજૂઆતના માધ્યમથી ધર્મ પરિવર્તન કરાવવાની પ્રવૃત્તિ પર બ્રેક લગાવવા માટે … Read More

Gujarat Corona update: આજે રાજ્યમાં 2190 નવા કેસ નોંધાયા, સાજા થવાનો દર ઘટીને 95.07 ટકા પર પહોંચ્યો!

ગાંધીનગર, 26 માર્ચઃ રાજ્યમાં કોરોના વાયરસનું (Gujarat Corona update) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કોરોનાના કુલ 2190 કેસ … Read More