ગુજરાતને મળશે વધુ એક ભેટઃ હજીરાથી દીવ સુધીની ક્રુઝ(cruise) સેવા થશે શરૂ- વાંચો સંપૂર્ણ વિગત
સુરત, 30 માર્ચઃ સુરતનાં હજીરા પોર્ટથી દીવ વચ્ચે ‘ક્રુઝ’(cruise) સેવાની શરૂઆત કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે તા.૩૧.૩.૨૦૨૧ના રોજ સાંજે ૪:૩૦ કલાકે હજીરા ખાતેથી વર્ચ્યુઅલી કરવામાં આવશે.દર … Read More
