Terrorist Waliullah hanged in Varanasi blast case: વારાણસી સીરિયલ બ્લાસ્ટ મામલે 16 વર્ષ પછી નિર્ણય, આતંકી વલીઉલ્લાહને ફાંસીની સજા

Terrorist Waliullah hanged in Varanasi blast case: વર્ષ 2006માં વારાણસીમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં ગાઝિયાબાદની સેશન્સ કોર્ટે સોમવારે ચુકાદો આપ્યો છે નવી દિલ્હી, 06 જૂનઃ Terrorist Waliullah hanged in Varanasi blast … Read More

Shaheed diwas: ભગત સિંહે ફાંસી પહેલા લખેલો પત્ર બની ગયો ઈન્કલાબનો અવાજ- વાંચો શું હતુ પત્રમાં?

Shaheed diwas: અંગ્રેજો દ્વારા ફાંસી પર લટકાવવામાં આવ્યા ત્યાર બાદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂ હંમેશા માટે અમર થઈ ગયા અને ભગત સિંહે લખેલો તે અંતિમ પત્ર દેશવાસીઓ માટે ઈન્કલાબનો … Read More

Virat ramayan mandir: વિશ્વના સૌથી મોટા મંદિર માટે મુસ્લિમ પરિવારે 2.5 કરોડ રૂપિયાની જમીન દાનમાં આપી – વાંચો સંપૂર્ણ અહેવાલ

Virat ramayan mandir: પૂર્વ ચંપારણના સંકુલમાં ઊંચા શિખરો સાથે 18 મંદિરો હશે અને તેના શિવ મંદિરમાં વિશ્વનું સૌથી મોટું શિવલિંગ હશે પટના, 22 માર્ચઃ Virat ramayan mandir: દેશમાં તમામ મુદ્દાઓ … Read More

Naseeruddin shah: અભિનેતા નસીરૂદ્દીન શાહનું વિવાદિત નિવેદન, અભિનેતાએ કહ્યું- અમે 20 કરોડ લોકો એટલી સરળતાથી ખતમ નહીં થઈએ

Naseeruddin shah: નસીરૂદ્દીન શાહે એક ઈન્ટરવ્યુ દરમિયાન હરિદ્વાર ધર્મ સંસદમાં મુસલમાનો વિરૂદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ મામલે વિસ્તારપૂર્વક પોતાની વાત રજૂ કરી બોલિવુડ ડેસ્ક, 30 ડિસેમ્બરઃ Naseeruddin shah: જાણીતા અભિનેતા નસીરૂદ્દીન શાહે … Read More

Dr.Abdul qadeer khan passes away: પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમના જનક તરીકે ઓળખાતા કાદિર ખાનનું નિધન

Dr.Abdul qadeer khan passes away: ભોપાલ (ભારત) માં જન્મેલા અબ્દુલ કાદિર ખાનને પાકિસ્તાનના અણુ બોમ્બ ધડાકા બાદ દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપવામાં આવ્યો હતો લાહોર, 10 ઓક્ટોબરઃDr.Abdul qadeer khan passes … Read More

lord krishna janmabhoomi case: શ્રીકૃષ્ણ ભગવાનની જન્મભૂમિ વિવાદના સમાધાન માટેના પ્રયત્નો ચાલુ- 5 જુલાઈએ થશે સુનવણી- વાંચો શું છે મામલો?

નવી દિલ્હી, 24 જૂનઃ શ્રીરામ જન્મભૂમિ વિવા(lord krishna janmabhoomi case)દના સમાધાનની સાથે કૃષ્ણ જન્મભૂમિ વિવાદના સમાધાન માટેના પ્રયત્નો ચાલુ છે. કૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં, વાદીએ વિવાદિત બંધારણની જમીન સમાન અથવા દોઢ … Read More