145th Rath yatra start with jalayatra 2022: ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાનો જળયાત્રા સાથે શુભારંભ, ભગવાન આજથી 15 દિવસ સરસપુર ખાતે મોસાળની મહેમાનગતી માણશે

145th Rath yatra start with jalayatra 2022: સરસપુરના રણછોડરાયજી મંદિરના ટ્રસ્ટી મંડળના જણાવ્યા પ્રમાણે આજે સરસપુર ખાતે સાંજે 5:00 કલાકે આંબેડકર હોલથી ભવ્ય શોભાયાત્રા સાથે ભગવાનને મોસાળમાં લાવવામાં આવશે અમદાવાદ, … Read More