Janmashtami celebration at Ambaji: શોભાયાત્રા સમગ્ર અંબાજી શહેરમાં પરિભ્રમણ કરી માનસરોવર ખાતે રાધાકૃષ્ણ મંદિરે પરિપૂર્ણ કરવામાં આવી

Janmashtami celebration at Ambaji: અંબાજીમાં 40 જેટલા ગોવિંદાઓ દ્વારા 25 થી 30 ફૂટ ઊંચા પિરામિડ બનાવી શહેરની 121 જેટલી દહીં હાંડી ફોડી જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા … Read More