Dhanteras: શાસ્ત્રો આધારિત ધનતેરસનું મહત્વ અને આ દિવસ સાથે જોડાયેલા તથ્યો વિશે ડો. મૌલી રાવલ પાસેથી…

Dhanteras: માનવામાં આવે છે કે, આ તેરસના દિવસે ભગવાન ધન્વંતરિનો જન્મ થયો હતો. આ કારણોસર આ પર્વને ધનતેરસ કહેવામાં આવે છે ધર્મ ડેસ્ક, 02 નવેમ્બરઃ Dhanteras: હિંદુ પંચાગ અનુસાર કાર્તિક … Read More

Planting Vastu Tips: આ છોડ ઘરમાં લગાવવાથી વધશે સુખ-સમૃદ્ધિ, આર્થિક તકલીફ પણ દૂર થશે

Planting Vastu Tips: ઘરમાં વૃક્ષ-છોડ લગાવવાથી આસપાસનાં વાતાવરણમાં તાજગી આવે છે અને ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય પણ જળવાઇ રહે છે જ્યોતિષ ડેસ્ક, 28 ઓક્ટોબરઃPlanting Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર આપણા વાતારવણમાં … Read More

Pusya nakshatra: 60 વર્ષ પછી બની રહ્યો છે ખરીદીનો શુભ સંયોગ,વાંચો વિગત

Pusya nakshatra: આ દિવસે સવારે 6:33 થી 9:42 સુધી સર્વાર્થસિદ્ધિ યોગ પણ રચાશે. આ સમયગાળા દરમિયાન નવી વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ સાબિત થશે ધર્મ ડેસ્ક, 26 ઓક્ટોબરઃ Pusya nakshatra: … Read More

Diwali shubh muhurat: દિવાળીના પર્વને ગણતરીના જ દિવસ બાકી, નોંધી લો આ ખાસ દિવસોના શુભમૂહુર્તો અને ચોઘડિયા

Diwali shubh muhurat: વિ.સં.2078ને વધારે લાભદાયી, યશસ્વી તથા શુકનવંતી બનાવવા માટે શુભ મૂહુર્તો ધર્મ ડેસ્ક, 21 ઓક્ટોબરઃ Diwali shubh muhurat: દિવાળીને આડે ગણતરીના દિવસ જ રહ્યા છે. કોરોના કાળની તમામ … Read More

Weekly Rashi bhavishya: ઓક્ટોબર મહિનાની 4થી 10 તારીખ સુધીનું રાશિ ભવિષ્ય- વાંચો તમારી રાશિ શું કહે છે?

Weekly Rashi bhavishya: વાંચો આ અઠવાડિયાના ગ્રહો તમારી રાશિ વિશે શું કહે છે? જ્યોતિષ ડેસ્ક, 04 ઓક્ટોબરઃ Weekly Rashi bhavishya: રાશિ ભવિષ્ય હંમેશા ગ્રહ-નક્ષત્રોના આધારે નક્કી કરવામાં આવે છે. તો … Read More

Sarva Pitru Amavasya: 21 વર્ષ પછી સર્વપિતૃ અમાસના દિવસે ગજછાયા યોગ બનશે, વાંચો વિગત

Sarva Pitru Amavasya: આ સંયોગમાં શ્રાદ્ધ અને દાન કરવું ખૂબ જ શુભ મનાય છે. આ પહેલાં 7 ઓક્ટોબર 2010ના રોજ આ સંયોગ બન્યો હતો અને હવે 8 વર્ષ પછી 2029માં … Read More

Pitrudosh: આ લોકોને લાગે છે પિતૃદોષ, જાણો દોષ દુર કરવાની અને શ્રાદ્ધ આપવાની યોગ્ય રીત

Pitrudosh: સનાતન પરંપરા અનુસાર પિતૃપક્ષમાં પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ અને દાન જેવી ક્રિયાઓ કરવી ખુબ જ શુભ માનવામાં આવે છે. પુર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ ની પરંપરા સદીઓથી ચાલતી આવી … Read More

Pitru tarpan: ભાદરવા મહિનામાં પૂર્વજોને શ્રાદ્ધમાં ભેળવવા, તથા નારણબલી વગેરે વિશે જાણો, જ્યોતિષ આચાર્ય ડો.મૌલી રાવલ પાસેથી

Pitru tarpan: હિન્દુ ધર્મમાં માનનારા લોકો પોતાના પિતૃઓને યાદ કરીને તેમનુ શ્રાદ્ધ કરે છે. પિતૃઓની મુક્તિ અને તેમને ઉર્જા આપવા માટે શ્રાદ્ધ કર્મ કરે છે ધર્મ ડેસ્ક, 25 સપ્ટેમ્બરઃ Pitru … Read More

Information about shradh: કોનું શ્રાદ્ધ કોણ કરી શકે છે, કઈ જગ્યાએ અને કેવી રીતે શ્રાદ્ધ કરવું- વાંચો તેના વિશે માહિતી

Information about shradh: ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે તીર્થમાં જઈને શ્રાદ્ધ કરવું જોઈએ. પરંતુ મહામારીથી બચવા માટે ઘરમાં જ સરળ વિધિથી શ્રાદ્ધ કરી શકાય છે. એકાંતમાં શ્રાદ્ધ કરવાથી તેનું સંપૂર્ણ … Read More

Pitru Tarpan:પિતૃ તર્પણ ક્યારે અને કેવી રીતે કરવું? તથા પિતૃ તર્પણ ના મહત્વ વિશે જાણો આચાર્ય ડો. મૌલી રાવલ પાસેથી- વાંચો વિગત

Pitru Tarpan: ભાદરવા વદ એકમથી અમાસના રોજથી 20 સપ્ટેમ્બર- 6 ઓક્ટોમ્બર સુધી પિતૃતર્પણ કરવાનો શ્રેષ્ઠ સમય ધર્મ ડેસ્ક, 19 સપ્ટેમ્બરઃ Pitru Tarpan: ઘણી વખત આપણને નથી ખબર હોતી કે પિતૃ … Read More