અખાત્રીજ(akshaytrutiya)નું મહત્વઃ ખેડૂતો માટે ખાસ છે આજનો દિવસ, વાંચો વિગતે

ધર્મ ડેસ્ક, 13 મેઃ અખાત્રીજ(akshaytrutiya)નો મહિમા ત્રેતા યુગથી છે. જી, હાં વૈશાખ શુક્લ ત્રીજ મંગલ અને અક્ષય ફળ આપનાર હોવાથી આ દિવસને અક્ષય તૃતીયા અથવા “અખાત્રીજ” કહે છે. આ દિવસે … Read More

Parshuram jayanti: આજના પર્વેે વાંચો, ભગવાન પરશુરામના જન્મની દંતકથાઓ

ધર્મ ડેસ્ક, 14 મેઃParshuram jayanti: પરશુરામ ભગવાન શ્રીવિષ્ણુના છઠા અવતાર છે, એટલે તેમની ઉપાસ્ય દેવતા તરીકે પૂજા કરવામાં આવે છે. વૈશાખ સુદ પક્ષ બીજના દિવસે પરશુરામ જયંતી(Parshuram jayanti) છે.. શાસ્ત્રોમાં … Read More

શું તમને ખબર છે કે વૈકુંઠધામ(Vaikunthdham) ક્યા આવેલુ છે? જાણો સૌથી મોટુ રહસ્ય

ધર્મ ડેસ્ક, 14 માર્ચઃ હિન્દુ ધર્મ માન્યતાઓમાં વૈકુંઠ(Vaikunthdham) જગતપાલક ભગવાન વિષ્ણુનો વાસ હોવાથી પુણ્ય, સુખ અને શાંતિનું લોક છે.એવું માનવામાં આવે છે કે આ લોક દેવપુરુષ,મહાત્મા,ગુણી અને સજ્જનોના સતકર્મોથી પ્રાપ્ત … Read More

આજે પોષ મહિનાની ષટ્તિલા એકાદશી(Ekadashi): આ પ્રકારે કરો તલનો ઉપયોગ, તમારી બીમારી દૂર થશે!

પદ્મ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણ પ્રમાણે એકાદશી(Ekadashi)ના દિવસે તલનો છ પ્રકારે ઉપયોગ કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઇ જાય છે ધર્મ ડેસ્ક, 07 ફેબ્રુઆરીઃઆજે રવિવાર, 7 ફેબ્રુઆરીએ પોષ મહિનાના વદ … Read More

આજે પુત્રદા એકાદશીનું વ્રતઃ આજના દિવસે ભગવાન વિષ્ણુ સાથે સૂર્ય પૂજા ખાસ કરો, જાણો મહત્વ

ધર્મ ડેસ્ક, 24 જાન્યુઆરીઃ રવિવાર એટલે કે આજે પોષ મહિનાના સુદ પક્ષની એકાદશી છે. તેને પવિત્રા અને પુત્રદા એકાદશી પણ કહેવામાં આવે છે. આ તિથિએ પાણીમાં તલ મિક્સ કરીને સ્નાન … Read More

નવા વર્ષની પહેલી એકાદશીઃ જાણો પોષ એકાદશીની તીથિ અને સમાપનનો સમય

ધર્મ ડેસ્ક, 09 જાન્યુઆરીઃ પોષ મહિનાના શુક્લ પક્ષની અગિયારસને સફલા એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે 2021 માં સફલા એકાદશી નવ જાન્યુઆરીના રોજ શનિવારે આવી રહી છે. પોષ મહિનામાં પડવાને … Read More

ભણવામાં અને કરિયરમાં સફળતા નથી મળી રહી તો ગુરુવારે કરો આ ઉપાય

ધર્મ ડેસ્કઃ ઘણા માતા-પિતાને પ્રશ્ન હોય છે, કે મારા બાળકોના તેમના ભણતરને લઇને ચિંતા રહ્યા કરે છે. તો ગુરુવારે કરો આ ઉપાય , જેના ભણતરમાં કે કરિયરમાં આવી રહેલી મુશ્કેલી … Read More