145th Rath yatra start with jalayatra 2022: ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાનો જળયાત્રા સાથે શુભારંભ, ભગવાન આજથી 15 દિવસ સરસપુર ખાતે મોસાળની મહેમાનગતી માણશે

145th Rath yatra start with jalayatra 2022: સરસપુરના રણછોડરાયજી મંદિરના ટ્રસ્ટી મંડળના જણાવ્યા પ્રમાણે આજે સરસપુર ખાતે સાંજે 5:00 કલાકે આંબેડકર હોલથી ભવ્ય શોભાયાત્રા સાથે ભગવાનને મોસાળમાં લાવવામાં આવશે અમદાવાદ, … Read More

Apara Ekadashi: આજે અપરા એકાદશી, વ્રત રાખી ન શકાય તો વિષ્ણુ-લક્ષ્મી સાથે પીપળા અને તુલસીની પૂજા કરો

Apara Ekadashi: જ્યોતિષ પ્રમાણે થોડા લોકો શારીરિક તકલીફના કારણે વ્રત-ઉપવાસ કરી શકતા નથી. તેમના માટે ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે વ્રત ન રાખી શકો તો ભગવાન વિષ્ણુ-લક્ષ્મી સાથે પીપળા અને … Read More

Ekadashi vrat: ‘ષટતિલા’ એકાદશી; સ્કંધ પુરાણનાં વૈષ્ણવ ખંડનાં એકાદશી મહાત્મ્યમાં આ એકાદશી વ્રતનું મહત્ત્વ વિશે જાણીએ વૈભવી જોશી પાસે થી

હું એમાં આ યુવા પેઢીનો વાંક જરાય નથી કાઢતી. મને આજની પેઢી ગમે છે કેમકે આ ખૂબ પ્રામાણિક પેઢી છે. હકીકતમાં તો આપણે જ ક્યાંક નિષ્ફળ ગયા છીએ પેઢી દર … Read More

Utpanna Ekadashi: આજે ઉત્પત્તિ એકાદશી, વાંચો પદ્મ, સ્કંદ અને બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ એકાદશી વ્રતનું મહત્ત્વ- વાંચો વિગત

Utpanna Ekadashi: કારતક મહિનાના દેવતા પણ ભગવાન વિષ્ણુ જ છે એટલે આ દિવસે વિષ્ણુજીની પૂજા અને વ્રત કરવાથી અનેક યજ્ઞ કરવા જેટલું શુભફળ મળે છે. નવી દિલ્હી, 30 નવેમ્બરઃ Utpanna … Read More

Devuthani Ekadashi: આજે અને કાલે દેવઉઠી એકાદશી, આ દિવસે ભગવાન જાગે છે, દેવતાઓના દિવસ અને રાતની ગણતરી કેવી રીતે થાય છે?

Devuthani Ekadashi: દેવઉઠી એકાદશીથી લગ્ન અને અન્ય બધા શુભ કામ શરૂ થયા ધર્મ ડેસ્ક, 14 નવેમ્બરઃ Devuthani Ekadashi: તિથિ ભેદના કારણે આ વખતે 14 અને 15 નવેમ્બરના રોજ દેવઉઠી એકાદશી … Read More

Kartik Month 2021: આ તારીખથી શરુ થઇ ગયો છે કાર્તિક માસ, ધન-સમૃદ્ધિ મેળવવા માટે જાણી લો આ નિયમો

Kartik Month 2021: 4 મહિનાથી નિદ્રામાં લીન ભગવાન વિષ્ણુ આ મહિને જાગે છે અને એની સાથે જ બધા શુભ કાર્ય શરુ થઇ જાય છે ધર્મ ડેસ્ક, 25 ઓક્ટોબરઃ Kartik Month … Read More

kevda teej: શિવ-શક્તિ અને વિષ્ણુ પૂજાનો પર્વ, આજે કેવડા ત્રીજ અને વરાહ જયંતિ- વાંચો વિગત

kevda teej: ભાદરવા મહિનાનો આ દિવસ ભગવાન શિવ, દેવી પાર્વતી અને ભગવાન વિષ્ણુની પૂજા માટે ખાસ છે ધર્મ ડેસ્ક, 09 સપ્ટેમ્બરઃ kevda teej: 9 સપ્ટેમ્બર, એટલે કે આજે કેવડા ત્રીજ … Read More

Putrada Ekadashi : આજે શ્રાવણ પુત્રદા એકાદશી વ્રત, વાંચો મહત્વ અને કથા

Putrada Ekadashi : હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને શ્રાવણ પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. પુત્રદા એકાદશી વર્ષમાં બે વાર આવે છે, પુત્રદા એકાદશીનો ઉપવાસ પોષ મહિનામાં પણ … Read More

આજે નિર્જળા એકાદશી(Ekadashi): મહાભારત, સ્કંદ અને પદ્મ પુરાણ પ્રમાણે જાણો ભીમ એકાદશીનું મહત્વ

ધર્મ ડેસ્ક, 21 જૂનઃ નિર્જળા એકાદશી વ્રત જેઠ મહિનાના સુદ પક્ષની એકાદશી તિથિએ કરવામાં આવે છે. આ વ્રત દરમિયાન સૂર્યોદયથી લઇને બીજા દિવસ એટલે બારસ તિથિના સૂર્યોદય સુધી પાણી પીવામાં … Read More

બુદ્ધ પૂર્ણિમા(Buddha purnima): આજના દિવસે જાણો ભગવાન વિષ્ણુના નવમા અવતાર ભગવાન ગૌતમ બુદ્ધ વિશે

ધર્મ ડેસ્ક, 26 મેઃBuddha purnima: ભગવાન વિષ્ણુના નવમા અવતાર ભગવાન બુદ્ધ હતા તેઓ ગૌતમ બુદ્ધ ના નામે પણ જાણીતા છે.તેઓ એ બૌદ્ધ ધર્મ ની સ્થાપના કરી હતી તે આજે સંસાર … Read More