Manohar Joshi Pass Away: મહારાષ્ટ્રના પૂર્વ CM અને શિવસેનાના પ્રથમ CM નેતા મનોહર જોશીનું થયું નિધન, બાળઠાકરેના હતા વિશ્વાસુ

Manohar Joshi Pass Away: અંતિમયાત્રા બપોરે 2 વાગ્યે શરૂ થશે. તેમના અંતિમ સંસ્કાર દાદર સ્મશાન ગૃહમાં રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. મુંબઇ, 23 ફેબ્રુઆરીઃ Manohar Joshi Pass Away: મહારાષ્ટ્રના પૂર્વ … Read More