તાઉ-તે વાવાઝોડા અંતર્ગત સૌરાષ્ટ્ર વિસ્તારમાં ૧૮ સિંહો(missing lions) ગુમ થયા અંગે વન વિભાગની સ્પષ્ટતા- વાંચો શું છે મામલો?

કોઈ પણ સિંહો (missing lions)ગુમ થયા નથી, ગીર અને બૃહદગીરના તમામ સિંહો સલામતઃ વન્યપ્રાણી વર્તુળ, મુખ્ય વન સંરક્ષક, જુનાગઢ વન વિભાગ દ્વારા સિંહોની સલામતી માટે સતત કાળજી સાથે મોનીટરીંગ કરી … Read More