Mohan bhagwat: સંઘ પ્રમુખનું વધુ એક વિવાદિત નિવેદન, કહ્યું- NRC-CAAને હિંદુ-મુસ્લિમ વિભાજનની જેમ રજૂ કરવું પોલિટિકલ ષડયંત્ર છે..!

Mohan bhagwat: સંઘ પ્રમુખે કહ્યું કે હિંદુસ્તાનમાં 1930થી યોજનાબદ્ધ રીતે મુસ્લિમોની સંખ્યા વધારવામાં આવી. તેઓએ કહ્યું કે ભારતમાં બંગાળ, આસામ અને સિંધને પણ પાકિસ્તાન બનાવવાની યોજના હતી. આ યોજના સંપૂર્ણ … Read More

મમતા બનર્જીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- તમે તો દેશનો વિનાશ કર્યો પણ હું બંગાળમાં NRC કે NPRનો અમલ નહીં થવા દઉં

દિલ્હી, 10 ડિસેમ્બરઃ કોરોનાના કહેર પહેલા દેશમાં NRCની લઇને ઘણા મતભેદ તથા ચર્ચાઓ થઇ રહી હતી. ફરી એકવાર તે જ વિષય પર ચર્ચા થઇ રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા … Read More