Activity and retirement: આપણા જીવનનો પુરુષાર્થ સિદ્ધ કરવા માટે કર્મ એ જ મૂળભૂત સાધન છે: સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજી

પ્રવૃત્તિ અને નિવૃત્તિ(Activity and retirement) પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી: ભાગ-05 ધર્મ ડેસ્ક, 15 જાન્યુઆરી: Activity and retirement: શંકરાચાર્યજી ગીતાભાષ્યના પ્રારંભમાં જ કહે છે : વેદમાં બે પ્રકારના ધર્મનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે : પ્રવૃત્તિધર્મ … Read More