વડાપ્રધાન મોદી આજે સાંજે 5 વાગે(PM MOdi address to nation) દેશવાશીઓને કરશે સંબોધિત, કરી શકે છે મહત્વની જાહેરાત

નવી દિલ્હી, 07 જૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સાંજે 5 વાગ્યે દેશનું સંબોધન(PM MOdi address to nation) કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્વિટ કરીને આ વિશે જાણકારી આપવામાં આવી છે. દેશમાં … Read More

Emergency meeting:દેશમાં કોરોનાના વધતા કેસોના કારણે સરકારની ચિંતામાં વધારો, પીએમઓએ બોલાવી તાત્કાલીક બેઠક

નવી દિલ્હી, 24 ફેબ્રુઆરીઃ દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં અચાનક આવેલા ઊછાળાથી કેન્દ્ર સરકારની ચિંતા વધી ગઈ છે. કોરોનાના કેસ વધતાં વડાપ્રધાન કચેરી (પીએમઓ)એ મંગળવારે ઈમર્જન્સી બેઠક(Emergency meeting) બોલાવી હતી. … Read More

વડાપ્રધાન કાર્યાલય તરફથી સંવેદનાઃ મૃતક શ્રમજીવીઓના પરિજનોને 2 લાખની અને ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયતા

નવી દિલ્હી, 19 જાન્યુઆરીઃ સુરત શહેરના કીમ પાસે થયેલા ગોઝારા અકસ્માત પ્રત્યે વડાપ્રધાન કાર્યાલય તરફથી સંવેદના વ્યકત કરાઇ છે. ટ્વીટ કરીને આ કરૂણ અકસ્માતમાં મોતને ભેટેલા શ્રમજીવીઓને શ્રદ્ધાંજલિ અપાઇ છે. … Read More