અશ્વતાલીમ શાળા પોલીસ અને પ્રજા વચ્ચે સેતુરૂપ સાબિત થશે.

યુવાનોમાં ઘોડેસવારી પ્રત્યે લગાવ વધ્યો છે ‘શૂન્ય’નું આયુષ્ય આજે ‘ત્રેવીસ વર્ષ’ છે… શૂન્ય, વિજય, જ્યોતિ, અક્ષર-અક્ષત,માણકી, કરિશ્મા, વિરાટ અમદાવાદની હોર્સ રાઈડીંગ ક્લબના આ છે તેજ તોખાર ઘોડા…ઘોડા રાજી થઈ લાગણી … Read More

રાજ્યમાં આતંકવાદી પ્રવૃત્તિઓને નાથવા માટે તમામ સુરક્ષા એજન્સીઓ સતર્ક:ગૃહ રાજ્ય મંત્રી

ગોધરાની વ્યક્તિએ બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યાનીવિગતો વિશાખાપટ્ટનમથી મળતા NIA દ્વારા તેને પકડી લેવાયો:શ્રી પ્રદિપસિંહ જાડેજા અહેવાલ: વિપુલ ચૌહાણ ગાંધીનગર,૧૬ સપ્ટેમ્બર: ૧૬૦૦ કિ.મી.નો દરિયાકિનારો ધરાવતા રાજ્ય ગુજરાતમાં કોઇ આતંકવાદીઓ ઘુસે … Read More

ગુંડાગીરી અને ભયના માહોલને રાજ્ય સરકાર ક્યારેય સાંખી લેશે નહીં : પ્રદિપસિંહ જાડેજા

સમાજને છીન્નભીન્ન કરતા અને નિર્દોષ નાગરિકોને રંજાડતા ગુંડાઓ અને અસામાજીક તત્વોની પ્રવૃત્તિઓ ડામવા માટે રાજ્ય સરકાર કટીબધ્ધ ગુંડાઓ અને અસામાજીક તત્વો ઉપર કાયદાનું શસ્ત્ર વાપરી શકાય તે માટેની ખાસ જોગવાઇઓ … Read More

રાજ્યમાં શાંતિ, સુલેહ અને સૌહાર્દનું વાતાવરણ બની રહે એજ અમારો નિર્ધાર:ગૃહ રાજ્ય મંત્રીશ્રી

ગેરકાયદેસર ગુનાહિત કૃત્યો કરનાર વ્યક્તિઓ સામે રાજ્યમાં અમલી પાસાના કાયદાને વધુ કડક બનાવાયો: ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા • જુગારનો અડ્ડો ચલાવનાર ગુનેગારની વ્યાખ્યામાં સુધારો: જાહેરમાં જુગારનો અડ્ડો ધરાવનાર વ્યક્તિ … Read More

ગંધારા સુગર માં સલવાયેલા જિલ્લાના ખેડૂતો ના રૂ.25 કરોડ પરત ચૂકવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે

કાયાવરોહણની ખેડૂત માર્ગદર્શન સભામાં ગૃહ રાજ્ય મંત્રીએ આપ્યા ખુશી ખબર ગંધારા સુગર માં સલવાયેલા જિલ્લાના ખેડૂતો ના રૂ.25 કરોડ પરત ચૂકવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે ગુજરાતના ખેડૂતોના હિતને ધ્યાનમાં … Read More

અદ્યતન પોલીસ સ્ટેશનનું ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ

ડેસરમાં રૂ.૫૭ લાખના ખર્ચે નિર્માણ થયેલ અદ્યતન પોલીસ સ્ટેશનનું ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ ૨૯ ઓગસ્ટ,વડોદરા:ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ વડોદરા જિલ્લાના છેવાડાના તાલુકા ડેસર ખાતે તાલુકા પોલીસ … Read More

પ્રદીપસિંહ જાડેજાએ વડોદરા જિલ્લામાં નવીન મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના અમલીકરણનો કરાવ્યો પ્રારંભ

ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સાવલીની ખેડૂત સભામાં વડોદરા જિલ્લામાં નવીન મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના અમલીકરણનો કરાવ્યો પ્રારંભ વિવિધ પ્રકારની કુદરતી આફતો થી ખેત પાકોને થતાં નુકશાન સામે ખેડૂતોને વિનામૂલ્યે … Read More

ભાજપના નેતાઓ પરના હુમલાઓના પ્રયાસને નિષ્ફળ બનાવતી ગુજરાતની ATS:પ્રદીપસિંહજી જાડેજા

ભાજપના નેતાઓ પરના હુમલાઓના પ્રયાસને નિષ્ફળ બનાવતી ગુજરાતની એન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વોર્ડ – ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજા અમદાવાદની હોટલ વિનસ પર મોડી રાત્રે ATS દ્વારા ઘેરો લગાવી હુમલાખોરને જબ્બે કરાયો પૂર્વ … Read More

અંબાજી માતા ને પ્રાર્થના કરી છે કોરોના ની મહામારી થી મુક્તિ મળે: પ્રદીપસિંહ જાડેજા

સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી લોકડાઉન બાદ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાઝતા યાત્રિકો નો ઘસારો ચાલુ થયો છે તેની સાથે હવે રાજકીય નેતાઓ પણ અંબાજી દર્શનાર્થે પહોંચી રહ્યા છે અંબાજી માતા ને પ્રાર્થના … Read More