Karni Sena: राष्ट्रीय राजपूत करणी सेना ने गृहमंत्री प्रदीप सिंह जाड़ेजा के खिलाफ लगाये गंभीर आरोप

गुजरात Karni Sena: राज शेखावत ने कहा कि उन्हें राजनीतिक तौर पर फंसाया जा रहा है। अहमदाबाद, 07 जून: Karni Sena: राष्ट्रीय राजपूत करणी सेना के राष्ट्रीय उपाध्यक्ष और गुजरात … Read More

પ્રાથમિક શિક્ષકો ખોટા તબિબિ પ્રમાણપત્રો રજુ કરી જીલ્લા ફેરબદલી માંગતા સત્તર જેટલા શિક્ષકો(Teachers)ની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમને સોપાઇઃ રાજ્ય ગૃહમંત્રી

વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ તપાસના બદલે સર્વગ્રાહી તપાસ માટે લેવાયો નિર્ણય ગાંધીનગર, 22 મેઃTeachers: ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે બાળકોના ઘડતરમાં પ્રાથમિક શિક્ષકો(Teachers)નો અપ્રતિમ ફાળો છે. ત્યારે આવા … Read More

મોટા સમાચારઃ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ ૧૫ વિધેયકોને(bill passed) રાજયપાલએ મંજુરી આપી, આ બિલમાં લવજેહાદનો કાયદો પણ સામેલ

ગુજરાત વિધાનસભાએ પસાર કરેલા ૮ વિધેયકોને(bill passed) મંજૂરીની મહોર મારતા રાજ્યપાલઃ વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા રાજયના નાગરિકોની સુખાકરી અને સુરક્ષાને સુદ્રઢ બનાવવા માટે જરુરી કાયદા બનાવવા રાજય … Read More

Saraspur covid center: અમદાવાદના સરસપુરમાં કોવીડ કેર સેન્ટરનો પ્રારંભ

Saraspur covid center: સંત કબીર હોસ્પિટલમાં નિર્માણ પામેલ કોવિડ કેર સેન્ટર ગરીબ અને મધ્યમવર્ગીય માટે આશીર્વાદરૂપ બની રહેશે: પ્રદીપસિંહ જાડેજા રાજ્યમાં કોવીડ બેડની સંખ્યા અંદાજે એક લાખે પહોંચી અહેવાલ: અમિતસિંહ … Read More

વિદેશ અને અન્ય રાજ્યોમાં રહેતા ગુજરાતીઓની મદદે આવી ગુજરાત સરકાર(Gujarat government), લીધો મહત્વનો નિર્ણય

રાજ્ય સરકાર(Gujarat government) દેશ/વિદેશમાં રહેતા ગુજરાતીઓની હરહંમેશ પડખે – બિન-નિવાસી ગુજરાતી પ્રભાગના મંત્રી પ્રદિપસિંહ જાડેજા રાજ્ય સરકાર(Gujarat government)નો મહત્વનો નિર્ણય વિશાખાપટ્ટનમ(આંધ્રપ્રદેશ) ખાતેના ગુજરાતી સમાજ ભવનના બાંધકામ માટે રૂ. ૪૦ લાખની … Read More

નકલી રેમડેસિવિર(remdesivir) ઇન્જેકશનો બનાવી તેના ગેરકાયદેસર વેચાણ -કાળા બજાર કે સંગ્રહ કરનાર વિકૃત લોકો સામે કડક કાર્યવાહી કરાશે: ગૃહરાજ્ય મંત્રી

ગાંધીનગર, 01 મેઃગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ  છે કોરોાની સાંપ્રત પરિસ્થિતીમાં માનવજીવને બચાવવા માટે તથા લોકો ઓછા સંકમિત થાય એ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ  ટીમ ગુજરાત અસરકારક કામગીરી  કરી … Read More

રાજ્યના ગૃહમંત્રી(gujarat home minister) પ્રદિપસિંહ જાડેજા કોરોના પોઝિટિવ, પોતે જ આપી જાણકારી- હોસ્પિટલમાં થયા દાખલ

ગાંધીનગર, 03 એપ્રિલઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે તેમાં હવે રાજ્યની સરકાર પણ લપેટમાં આવી ગઇ છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી બાદ હવે ગૃહમંત્રી(gujarat home minister) પ્રદિપસિંહ જાડેજાનો … Read More

કરજણ અને શિનોર તાલુકાના ખેડૂતોને અતિવૃષ્ટિમાં થયેલ પાક નુકસાન અંગે સહાય ચૂકવાશે

ગત ચોમાસામાં અતિવૃષ્ટિ તથા નર્મદા ડેમમાંથી પાણી છોડવાના કારણે ખેતી પાકોમાં ખેડૂતોને નુકશાન થયું હતું કરજણ અને શિનોર તાલુકાના નર્મદા નદી કિનારાના દસ – દસ ગામોમાં કુલ ૨૮૪૬ ખેડૂતોને રર૩૧ … Read More

સુરત ખાતે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી

સુરત ખાતે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પદાધિકારીઓ અને વરિષ્ઠ પોલિસ અધિકારીઓ સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને ગુજસિટોક કાયદાનો કડક અમલ કરાશે: ગૃહરાજ્યમંત્રીશ્રી … Read More

સુરત શહેરમાં લોકભાગીદારીથી નવનિર્મિત થયેલા ગોડાદરા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ

સુરત શહેરમાં લોકભાગીદારીથી નવનિર્મિત થયેલા ગોડાદરા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરતા ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાઃ આર્થિક ગુના નિવારણ સેલ શરૂ થવાથી નાના વેપારીઓની સાથે છેતરપીડી કરનારાઓ પર લગામ લાગશેઃ પ્રદિપસિંહ જાડેજા અહેવાલ: … Read More