Pradhan Mantri Urban Housing Scheme: દાદર-નગર હવેલીમાં પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના હેઠળ 704 રહેણાંક મકાનોનું ઉદ્ઘાટન

Pradhan Mantri Urban Housing Scheme: પ્રશાસક પ્રફુલ પટેલ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના બાલદેવી વિસ્તારમાં પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના હેઠળ 704 રહેણાંક … Read More