આ યોજના હેઠળ NFSAના લાભાર્થીઓને વધુ પાંચ માસ સુધી વધારાના અનાજની વધુ ફાળવણીને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી

નવી દિલ્હી, 23 જૂનઃNFSA: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (તબક્કો ચોથો) હેઠળ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (NFSA) (અંત્યોદય અન્ન યોજના અને અગ્રતા પરિવારો) … Read More