Mataji Pragatyotsav: આજે માતાજીનાં પ્રાગટ્યોત્સવ હોવા છતાં મંદિર પરીસર માં યાત્રીકો વગર સુમસામ જોવા મળ્યુ

Mataji Pragatyotsav: માતાજી નો જન્મોત્સવ હોવાથી માતાજી ને સોનાંના થાળ માં રાજભોગ ધરાવાયો હતો. ને 56 ભોગ નો અન્નકુટ ધરાવાયો ને શાંકમભરી પુનમ મનાતી હોવાથી માતાજી ને શાકભાજી નો પણ … Read More