Kvk Gir Somnath: કેવીકે-ગીર સોમનાથ દ્વારા સરખડી ગામે પોષણ વાટીકા, વૃક્ષારોપણ અભિયાનની ઉજવણી કરાઇ

Kvk Gir Somnath: પૂજાબેન નકુમે રસાયણયુક્ત આહારના લીધે માનવજીવનને પડતી મુશ્કેલીઓ વીશે પોતાના વિચારો રજુ કર્યા હતા. ગીર સોમનાથ, 17 સપ્ટેમ્બર: Kvk Gir Somnath: કેવીકે-ગીર સોમનાથ,ઇફકો કંપની અને સોરઠ મહિલા … Read More