ખેડૂતો માટે સારા સમાચારઃ ડેમમાંથી સિંચાઈ માટે પાણી(dam water) છોડાયા, 3 જિલ્લાના 9 ડેમથી ખેડૂતોને મળશે પાણી- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 12 જૂનઃdam water: ગુજરાતમાં ચોમાસાનું સાત દિવસ વહેલુ આગમન થયું છે. પરંતુ સૌરાષ્ટ્રમાં હજુ ચોમાસાનો પ્રારંભ થયો નથી.જેથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી. રાજકોટ સહિત ત્રણ જિલ્લામાં નવ ડેમમાંથી પાક … Read More

PM visit: પીએમ મોદી ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું, સીએમ પણ રહ્યા પીએમની સાથે- જુઓ ફોટોઝ

ભાવનગર, 19 મેઃ પીએમ નરેન્દ્ર મોદી (PM visit) તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત … Read More

છેલ્લા 24 કલાકમાં ગીર-સોમનાથમાં 13 ભૂંકપના આંચકા આવતા, લોકોમાં ભયનો માહોલ

અમદાવાદ, 01 ડિસેમ્બરઃ 24 કલાકમાં ગીર સોમનાથ પંથકમાં ભૂકંપના 13 આંચકા આવ્યા હતા. ભરશિયાળે આટલા બધા આંચકા થી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, તમામ આંચકાની તીવ્રતા ઓછી હતી, જેથી … Read More