Shankar Singh to join Congress?: કોંગ્રેસની બેઠક શરુ, શું શંકરસિંહની ઘર વાપસીની થઈ રહી છે તૈયારીઓ

Shankar Singh to join Congress?: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં બાપુ 12 નવેમ્બરે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે. ગાંધીનગર, 11 નવેમ્બર: Shankar Singh to join Congress?: કોંગ્રેસના ઉમેદવારોની યાદીને … Read More

Prajashakti Democratic Party: પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પોતાની નવી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી કરશે જાહેર.

Prajashakti Democratic Party: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પોતાની નવી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી કરશે જાહેર. 2017 વિધાનસભા ચૂંટણીમાં પણ બાપુ જન વિકલ્પ ના નામે પાર્ટી ઉભી કરી … Read More

Statement of Shankar Singh: શંકરસિંહ વાઘેલાએ કહ્યું-જો ગુજરાતમાંથી દારૂબંધી દૂર કરવા માટે આગોતરી જાહેરાત કરે તો જ હું કોંગ્રેસમાં જોડાઉં- વાંચો વિગત

Statement of Shankar Singh: વાઘેલાએ જણાવ્યું કે, દારૂબંધીના નાટકનો હું વિરોધી છું, એટલે કોંગ્રેસના ધારાસભ્યો એવું નક્કી કરે કે આપણે ગુજરાતમાં દારૂબંધી કાઢી નાંખવી છે ગાંધીનગર, 30 જુલાઇઃ Statement of … Read More

Shankarsinh vaghela: શું ખરેખર કોંગ્રેસ ફરી શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી થશે? વાંચો વિગત

Shankarsinh vaghela: ગુજરાત કોંગ્રેસમાં બાપુની ફરીથી એન્ટ્રી કરવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે પરંતુ બાપુ કેટલીક શરતો સાથે પાછા ફરવાના હોવાથી મુદ્દો અટવાઇ ગયો ગાંધીનગર, 09 ઓગષ્ટઃ Shankarsinh vaghela: ગુજરાતના … Read More

Shankarsinh vaghela: શંકરસિહ બાપુ નો અદભૂત ક્ષાત્રધર્મ અને રાજધર્મ

Shankarsinh Vaghela: દડો રાજ્ય સરકાર ના કોર્ટ માં છે, રાજકીય લાભાલાભ ત્યજી બાપુએ સોંપેલા વિશાળ કોલેજ કેમ્પસ મા કોવીડ સેન્ટર ઉભા કરે. ગાંધીનગર, ૧૩ એપ્રિલ: Shankarsinh vaghela: સરદાર વલ્લભભાઈ પટેલની … Read More

રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસ ને લઈ શંકરસિંહ વાઘેલા (Shankarsinh vaghela) આજે યાત્રાધામ અંબાજી ની મુલાકાતે પહોંચ્યા

આગામી 4 અને 5 એપ્રિલે અંબાજી થી શરૂ થનારા રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસ ને લઈ પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા (Shankarsinh vaghela) આજે યાત્રાધામ અંબાજી ની મુલાકાતે પહોંચ્યા અહેવાલ: ક્રિષ્ના ગુપ્તાઅંબાજી, … Read More

ભાજપ સરકારે કૃષિ બિલ લાવીને ખેડૂતોને કંપનીઓને હવાલે શોષણ કરવા છોડી દીધા છે” : શંકરસિંહ વાઘેલા

“ખેતી રાજ્યનો વિષય હોવા છતાં ભાજપ સરકારે કૃષિ બિલ લાવીને APMC અને MSP બંધ કરવાના હેતુથી ખેડૂતોને કંપનીઓને હવાલે શોષણ કરવા છોડી દીધા છે” : શંકરસિંહ વાઘેલા “મજૂર બિલ થકી … Read More

प्रजा शक्ति पार्टी पांच वचनों का पंचामृत लेकर के प्रजा के बीच जाएगी

गुजरात प्रजा शक्ति पार्टी पांच वचनों का पंचामृत लेकर के प्रजा के बीच जाएगी और लोगों के मूलभूत विकास के लिए काम करेगी। 2022 के विधानसभा चुनाव से पहले प्रजा शक्ति पार्टी आगामी उप-चुनाव, महानगर पालिका, नगर पालिका एवं जिल्ला पंचायतों का चुनाव लड़ेंगी। गाँधीनगर,23 सितम्बर: गुजरात के पूर्व मुख्यमंत्री एवं पूर्व केंद्रीय कैबिनेट मंत्री श्री शंकरसिंह वाघेला ‘बापू’की  पार्टी  ‘प्रजा शक्ति पार्टी’ गुजरात के मूलभूत विकास के लिए चुनाव में उतरेगी। पार्टी 2022 के  विधानसभा चुनाव से पहेल होने जा रहे उप-चुनाव, महानगर पालिका, नगर पालिका एवं जिल्ला पंचायतों का चुनाव लड़ेंगी जिसमें वो शंकरसिंह वाघेला द्वारा दिए गए पांच वचनों को लेकर के लोगों के बीच जाएगीशंकरसिंह वाघेला ने उनके वीडियो संदेश में कहा है की वह पांच वचनों का पंचामृत लेकर के लोगों के बीच जाएंगे जिसमें उन्होंने गुजरात में भ्रष्ट शराबबंदी हटाने का, आरोग्य की सुरक्षा का, मुफ्त  शिक्षा का, युवा को रोजगार  का और फ्री  बिजली और  पानी  का वादा किया है। शंकरसिंह वाघेला ने कहा है की अगर उन्हें फिर मौका मिलेगा तो वो भ्रष्ट शराबबंदी हटाकर के सभी पक्ष ध्यान में रखते हुए साइंटिफिक अप्रोच के साथ शराब के लिए नई नीति लाएंगे और टेकस की कमाई लोगों के मूलभूत विकास के लिए खर्च करेंगे। बापू की 1996-97 के टाइम की  टनाटन  सरकार में इस दिशा में विचार-विमर्श किया था लेकिन कांग्रेस के साथ  गठबंधन होने के नाते … Read More