Shri Annapurna Dham Adalaj: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન તેમજ ભૂમિપૂજન વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અડાલજ ખાતે શ્રી અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના (Shri Annapurna Dham Adalaj) કુમાર છાત્રાલય, શિક્ષણ સંકુલનું ઉદ્ઘાટન તેમજ જનસહાયક ટ્રસ્ટ હીરામણી આરોગ્ય ધામનું ભૂમિપૂજન વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું Shri Annapurna … Read More